SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ ? શ્રી જૈનશાસન (અઠવાડિક) પોષ સુદ ૧૦ બુધવાર તા. ૧૧-૧-૯૫ ઈદર થઈ ધાર પધારશે ત્યાં મહા સુદ ના જીર્ણોધાર મુજબ ભવ્ય જિનમંદિરનું ૩ તા, ૨-૨-૫ આર. કે. કેમરટ ખનન મુહૂર્વે શા નંદલાલ નાથુલાલજી ઈદેરનાકા જૈન મંદિરનું શિલારોપણ છે ચૌધરી દેવાસવાળાએ હાથે થયું તે દિવસે ત્યાંથી ફાગણ સુદમાં છે. અમૃતલાલ નહાર થાન થાણું મુંબઈ જામનગરથી ભાવિકો તરફથી બંધાયેલ આરસના મધ્ય જિનઆવી જતાં સારી રકમે જીર્ણોધારમાં મંદિરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે લખાઈ હતી. પિષ વદ-૨ બુધવાર તા. ફા. સુ-૩ વાપી પહોંચવા ધારણા છે. ૧૮-૧-૫ ના મંદિરનું શિલાન્યાસ ફાગણ સુદ-૧૧ સુધી ત્યાં સ્થિરતા છે. શાહ ખાંતિલાલ લાલચંદભાઈ તળાજા સરનામું વાળા હસ્તે ઘણ ઉ૯લાસથી થયું અને c/o 3. અમૃતલાલ નહાર જીર્ણોધારમાં સારી રકમે લખાઈ હતી. નહાર બિલ્ડીંગ નહેરૂ સ્ટ્રેટ પૂ. આચાર્યદેવ શ્રી અત્રેથી ઉજજૈન વાપી (જી. વલસાડ) ગુજરાત - બારેજાથી માતર તીથ ને છરી પાલક યાત્રા સંદ પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. મહદય સૂરીશ્વરજી મ. સ. ના આશિવાદથી પંન્યાસ પ્રવર મધુકરવકતા પૂ. ભદ્રાનંદ વિ. ગણિવર્ય મ.સા.ના શિષ્ય શિપરત્ન પૂ. મુનિ શ્રી મુકિતધન વિ. મ. પૂ. મુનિ એ પુણથધન વિ. મ. તથા પૂ સા મૃગનયના શ્રીજી મ. પૂ. સા. પ્રગણું શ્રીજી મ. પૂ. સા. ભવ્યદર્શના શ્રીજી આદિ ણ ૧૦ની પાવન નિશ્રામાં શા ભોગીલાલ રતિલાલ પરિવાર આયોજીત બારેજાથી માતર તીર્થને સંઘ કારતક વદ-૧૦ થી વદ ૧૨ સુધીનું આયોજન થયેલ. ૪૫૦ ભાવિકે હતા. ૦ યાત્રા સંઘનું પ્રયાણ કારતક વદ ૧૦ દિવસ પહેલે. આજના શુભ દિવસ શુભ મુહ સવારે ૬ કલાકે માંગય ભુવનથી નીકળીને સંઘપતિને ત્યાં પધાર્યા. ત્યાં ગુરૂપૂજન માંગલિક વિગેરે થયા. અને સમય થતા તેમના ઘરેથી ઢોલ વાઢક, મેરની રચના, કમલની રચના, હાથી, વિસનગરનું અજટા બેંડ પાટી વિશાલ સાજન માજન સાથે, પાછળ ૧૪ ઘોડાની રજવાડી ગાડીમાં બી પાશ્વ નાથ ભગવાનને બીરાજમાન કરવામાં આવેલ. ગામમાં ફરતાં ફરતાં શ્રી આદીનાથ જિનાલયે દર્શન કરી શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દર્શન કરી એક કલાક જેવું થયું અને ગામ બહાર રણ બત્તી આવતા બારેજા જૈન સંઘ સરફથી સંધવીનું બહુમાન માતર તીર્થમાં સન્માન પત્ર આપીને કરવાનું હતું. તે કેણ કરે તેનાં માટે ઉછામણીની શરૂઆત થયેલ. અને ૧૨ હજાર 5 રૂપિયામાં શા ભેગીલાલ હઠીસીંગ પરિવારને લાભ મળેલ. ગામ બહાર માંગલીક સંભળા. સંઘનું પ્રયાણ થયેલ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy