SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ !! હાલાદેશદ્વાર અરવિજયસૂરીશ્વરેજી મહારાજની N URH oH QUHY SV Roedd PHUI MEN Yuzo ya - - - - - -તંત્રી , સદ મેઘાજી ગુઢકા ૮jલઈ) હેમેન્દ્રકુમાર આજસુજલાલ શાહ (Rose). અરેજચંદ્ર કીરચંદ જેઠ (વઢવાબ) જાચંદ છે ? અઢ% (જજ જ8) - S ' WN - S • અથવા ઉક • आज्ञाराच्या विरादाच. शिवाय य भवाय च - ": - - 4 વર્ષ ૭ ] ર૦૫૦ ભાદરવા સુદ-૧ મંગળવાર તા. ૨૦-૯-૯૪ [અંક ૪-૫ ક જિન ભકિત , - પ્રવચન નવમું – ૨૦૨૮, માગશર સુદ-૮ શુક્રવાર, તા. ૨૬-૧૧-૭૧ અમદાવાદ –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! જિનેશકિત જિંને ભકિત જિનભકિત દિનેદિને | સદામે તુ સદામેતુ સદાને તુ ભવે ભવે | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા મહાછે પુરૂષના આ ઉદ્દગારો છે. જેના ઉપર ખરેખર શાસનની છાયા પડી હોય તેવા આત્માના ! 1 ય ની અનુભૂતિ છે. આ સંસારમાં માનસિક આનંદ ભગવો હય, ગમે તેવી હાલ- છે છે તેમાં આનંદમાં જીવવું હોય તે હેયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિત હેવી જોઈએ. 8 છે જેના હૈયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિત પેદા થઈ નથી તે જીવ દાખમાં તો છે દ:ખી છે પાગુ સુખના કાળમાં ય દુ:ખી છે. માટે આપણે બધાને ભગવાનની ૧ ભક્તિ જોઈએ છે તે પણ કયાં સુધી ? આપણી મુકિત ન થાય ત્યાં સુધી. જે ખરેખર છે ભગવાનને ભાત બન્યું છે તે કદાચ સંસારનાં કામ પણ કરતા હોય તેય ભગવાનને ભગત છે. કેમ કે, તે સારી રીતના સમજે છે કે, દુઃખ મારાં જ પાપનું ફળ છે, માટે છે તે દુઃખ મજેથી ભેગવવાનું મન ન થાય તે મને જ નુકશાન થવાનું છે. તે જ રીતે | પુણ્યથી મલતું સુખ પણ જો મજેથી ભેગવવાનું મન થાય તે ય મને નુકશાન થવાનું છે. આ વાત આપણું યામાં લખાઈ ગઈ છે ? આ વાત જેના હૈયામાં લખાઈ ગઈ છે તે આત્મા ગમે ત્યાં રહ્યો હોય તે પણ ભગવાનને સાચે ભગત છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy