SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ગુણ ગંગા છે. – પ્રજ્ઞાંગ ० ओसप्पिणुवसप्पिणी बारसअरगेस होइ संमत्तं । तियचउपंचसु विरई अवसप्पुवसप्पि तिचउत्थे ॥ અવસર્પિણ અને ઉત્સપિણીના બારે આરામાં સમ્યકત્વ હોય છે અર્થાત્ સમ્યક્ત્વ જીવ પામી શકે છે. જ્યારે વિરતિ તે અવસર્પિણીના ત્રીજા-ચોથા અને પાંચમા આરામાં તથા ઉણિીના ત્રીજા-ચોથા આરામાં પમાય છે अट्टाहं जणणीओ तित्थयराणं तु हंति सिद्धाओ । अट्ठ य सणंकुमारे माहिदे अट्ठ बोधव्वा ॥३२५।। नागेसु उसभपिया सेसाणं सत्त हुँति ईसाणे । अट्ठ य सणंकुमारे, माहिदे अट्ट बोधव्वा ।।३२६॥ ( પ્રવચન સારદ્વાર-વાર-૧૨ ) શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનથી શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ ભગવાન સુધીની તેઓની આઠે ય માતાઓ મેક્ષમાં ગઈ છે. શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ મિ ભગવાનની–તે આઠેય માતાઓ સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં ગઈ છે. ' ઈચ દિ કેટલીએ પ્રવૃત્તિઓ કરવાના પાપમાં શ્રી? દુર્ગતિના સંસારમાં પરિભ્રમણા પડી ગયા છેએમાં વળી લકી ડે જેવા કાવનારી અને પોતાના આત્માને વિનિપાત જુગારના ઘર પાપથી પ્રતિષ્ઠાદિ કરવાના ને તરનારી પ્રવૃત્તિઓથી પોતાની ગાડીને ફતવામાં ફસાઈ જૈન શાસનની મર્યાદાઓના રીવસમાં લઈ શાસનના અને તેઓના ભૂક્કા બોલાવી તેને ઉન્માર્ગના રવાડે ગુરૂ–પરમ ગુરૂવર્યોના માર્ગે ચાલે તેં ચઢાવી જૈન શાસનને પારાવાર નુકસાન કરી શાસને અનહદ નુકશાન કરવાના પાપથી રહ્યા છે કે જેઓએ જૈન જયતિ શાસન નુ બચી જાય અને શાસનનું ભલું કરવા સાથે સુત્ર લોકેને આપી તેના નારા લગડાવ્યા પિતાનું પણ ભલું કરી શકે. છે. જ્યાં જેન જયતિ શાસન'નું સૂત્ર અને સત્ય હકીકતને સમજી સન્માર્ગે ચાલકયાં તેઓશ્રીની જૈન શાસનથી તદ્દન વિપ- નારા બનો. શાસનની સદપ્રવૃત્તિઓ કરવામાં રીત અને વિરૂધ્ધ પ્રવૃત્તિઓ? તેઓશ્રી લાગી જાય એજ એક શુભેરછા. શાસન માર્ગથી ભૂલા પડેલા આચા
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy