SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૩૩ તા. ૧૮-૪-૯૫ : [અનુ. પાન ૭૬૮ નું ચાલુ) “જા, માલિકને જઈને કહે કે હું જલદી સાંભળતા જ શત્રુન્ય વેર-વિખેર થઈ આવું છું' આમ કહીને મહીધર રાજાએ ભાગી ગયું. ' ,, દૂતને રવાના કરીને સમરાંદ્રજીને કહ્યું કેહમણુને ઓળખી જઈને મહી ધર રજા આ અતિવીય સન કે મૂખ છે. કે જે કહ્યું– ધનુર્ધર! ધનુષ ઉપરથી આ પણ છને અમને બોલાવીને ભરતરાજા સાથે યુદ્ધ નીચે ઉતા૨. આ સાંભળતાં લમણુજીએ કરાવવા માંગે છે. પણ સવંળા સૌન્ય સહિત ધનુષની દેરી નીચે ઉતારી ત્યારે જ સ્વસ્થ જઇને તેના જ પક્ષમાં રહીને છૂપા દુશ્મન થયેલ મહીધર રાજાએ અતિ મહોત્સવપૂર્વક બનીને અમે અતિવીર્ય રાજાને જે ખલાસ રામચન્દ્રાદિને ભવ્ય નગર પ્રવેશ કરાવ્યું. કરી નાંખી છે. અને વનમાલા લક્ષમણને અર્પણ કરી. રામચંદ્રજીએ કહ્યું–તમારે ત્યાં જવાની મચન્દ્રજીને અહીં કાળ પસાર જરૂર નથી, તમારા પુત્ર સાથે હું જ ત્યાં થઈ રહ્યો છે. . . જઈશ અને યાચિત કરીશ. . - એવામાં એક દિવસ અંતિવી નામના આમ કહીને સૈન્ય સહિત રાજપુત્રો રાજાના હસ્તે આવીને મહીધર રાજાને કહ્યું કે- સાથે લમણ-સીતા સહિત રામચંદ્રજી હે સ્વામિના અયોધ્યાના નરેશ ભારત સાથે અતિવીર્યના નંદ્યાવર્તનગરની બહાર ઉદ્યાસંગમ થયેલે હેવાથી અતિવીર્ય રાજા નમાં આવ્યા. . . સહાય માટે તમને જલ્દી આવવા માટે ત્યાંના ક્ષેત્રદેવતાએ પ્રગટ થઈને આપનું જણાવે છે ઘણુ બધા રાજાઓ ભારતના પક્ષે : હરિત કરશે તેમ રામને પછતાં “અમારે સહાય કરવા. આવી ગયા છે. તારી, જરૂર નથી.” આમ કહ્યા છતાં યક્ષે | લક્ષમણે દુતને પૂછયું–અતિવિર્ય સાથે કહ્યું કે-અતિવીય રાજા સ્ત્રીઓથી હારી ભરતને વિગ્રહ થવાનું કારણ ' શું છે? ગયે આવા તેના અપયશ માટે હું તમને દૂતે કહ્યું-ભરતની ભકિતમે ઇરછતા બધાને સ્ત્રી રૂપવાળા કરીશ ! આમ કહીને અમ રા રાજની ભરત રાજા આશા સ્વીકારતા તેણે રામ-લક્ષમણ સહિત આખા સેયને નથી તે કારણે સંગ્રામ મંડાય છે. શ્રી રૂપવાળું કર્યું. રેમે પૂછ્યું-અયોધ્યાને રાજા ભરત શું એટલો બધે શકિતશાળી છે કે જેથી અતિ. હવે રામે દૂત દ્વારા કહેવડાવ્યું કેવીયની આજ્ઞા નથી સ્વીકારતો ? “મહીધર રાજાએ તને સહાય માટે પિતાનું દૂતે કહ્યું –અતિવીય રાજા તો પ્રચંડ આ સૌન્ય મોકલ્યુ છે.” શકિતશાળી છે જ. પણ ભારત રાજા પણ અતિવીર્ય બબડ કે-મરવાને થયેલ કંઇ જેવા તેવા નથી. માટે જ તે આ ઘમંડી તે પિતે તે ના આવે અને માત્ર બનેના યુદ્ધમાં કોણ જીતશે તે માટે સૈન્યને જ કહ્યું. અને તે પણ આવું સંશય છે.? સ્ત્રીઓનું. કશો વાંધો નહિ. ક્રમશ:]
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy