________________
િાિદિ
શરવાd i
પ્યારા ભૂલકાઓ,
તમે સૌ અભ્યાસમાં રચ્યા-પચ્યા છે. મહિને-મહિને આવતી પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હશે. સારા માર્કે પાસ થવા માટે ઘણી તેની રાતે ઉજાગરા પણ કરતા હશે ને પરિણામ સારૂં મેળવતા પણ હશે. પરંતુ
માથે સાથે તમારે આ પણ જાણવું જરૂરી છે કે શિક્ષણની કસોટી કેવળ પરીસાથી નથી મળતી.
વિનય, વિવેક, સચ્ચારિત્ર તથા સુસંસ્કારોથી જ ભણતર દીપી ઉઠે છે. શિક્ષણની સાચી મહત્તા જીવનમાં સચ્ચારિત્રથી ગણાય છે.
પ્યારા બાલબિરાદરે! તમારા લેખે મારા પર જે આવી રહ્યા છે. તેમાંથી ચૂંટીચૂંટીને તમારા માટે આ વિભાગમાં હું પ્રસ્તુત કરું છું. સાથે તમારે માટે જે વડિલેએ ઉપયોગી, બાઘક તેમજ રસમય લખાણ તૈયાર કરીને મને મોકલી આપે છે તે પણ હું પ્રસિદ્ધ કરું છું. નાની નાની વાર્તાઓ, નવા બના, ઉપયોગી પ્રશ્નોત્તર ટુચકાઓ, હાસ્યલેજ વગેરે કાળજીપૂર્વક તૈયાર કરી એકલતા રહેજો. કેમ બરાબરને ! . હવે વધુ આવતા અંકે.
રવિશિશુ ઠે. જૈન શાસન કાર્યાલય.
આજનો વિચાર ખીલખીલાટ હસ્યા વગર રહે નહિ. સંસાર એટલે હું પદની નિશાળ.
થડે સમય રાજસભાનું કાર્ય ચાલ્યું. – કથાનક –
સવાલ-જવાબની આપ-લે થવા લાગી. ઠસોઠસ રાજદરબાર ભર્યો હતે. રાજા ત્યાં એક સુસાફર દોડતે-દેડતે રાજદરઅકબર તથા એના બાર રને પણ સભાજને બારમાં આવ્યા. સૌને કુદતે કુદતે તે સાથે બેઠા હતા. તેમાં ચાર બીરબલની મુસાફર રાજા પાસે ઉભે રહ્યો, સૌની નજર. ગેરહાજરી કેમ ગણી શકાય? તેના સિવાય તેના પર સ્થિર થઈ ગઈ. રાજકાર્યમાં મઝા આવે નહીં. રમુજ બીર- હાંફતા મુસાફરે રાજા અકબરને લળી બલ એકાદ હાસ્ય હજ ફટકારે ને સૌ લળી નમસ્કાર કર્યા અને બોલ્યા,