SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર.wmવિજયસૂરીશ્વરેજી મહારાજની - ૪ 220l yorar euHo va Bulelor PEU VOU YU120747 [ ક તંત્રી - કાન કુશ્તાહરીણી પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઈ) હેમેન્દ્રકુમાર મજસુજલાલ , (૨૦ ) | સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ I • વાડિક . *WNઝાઝાશMા વિરyCM . જિયાય ૪ મya 9 | રાજચંદ જન્મજ? *ઢા ( 8) E :વર્ષ ૭ ૨૦૫૧ મહા વદ-૧૪ મંગળવાર તા. ૨૮-૨-૯૫ [અંક-૨૬] -: અધ્યાત્મભાવને પામવાના ગુણે - –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-સાતમું ૨૦૪૬, વૈશાખ વદ-૨ શુક્રવાર તા. ૧૧-૫-૬૦ જ્ઞાનમંદિર, અમદાવાદ થેહ લવણભધિ પૂરિતે લવણદધિ શારીરમાનસૈદુઃખ રસપેયીભવસ્તથા ના કિં ચ સ્વપ્નાપ્તધનવન્ન તમિહ કિંચન અસાર રાજ્યવાજ્યાદિ તુષખંડનવરથા પરા તડિદાદંબરાકાર સવમયંતમસ્થિરમ્ | મનોવિદફલદં બાલઘૂલીગૃહાદિવટુ છે , યશ્ચ કશ્ચન કસ્યાપિ જાયતે સુખવિભ્રમ * મધુદિગ્ધાસિધારાગ્નગ્રાસવનૈવ સુન્દર છે” અત્યાત્મભાવ જેનામાં પેદા થયેલ હોય તેને આ સંસારથી છૂટી વહેલામાં વહેલા 4 મેક્ષે પહોંચવાની ભાવના હોય. “મારો આત્મા અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે ? તેને આ સંસારથી વહેલામાં વહેલે નિસ્તાર કરે છે” આવી વૃત્તિ પેદા થાય તેને છે - અધ્યાત્મભાવ પામવાની ઈચ્છા થાય. ત્યારે અધ્યાત્મભાવ આવ્યો હોય તે તેને પુષ્ટ કરવા અને તે ન આવ્યું હોય તે તેને પેદા કરવા માટેના આ પંદર ગુણની વાત આપણે કરી રહ્યા છીએ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy