SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ક .આથી વિગત (રજી મહારાજની ઘેર મુજબ ભારત અનેં સિદ્ધાન્ત / તા પ્રચાર ઇઝન સ્થામની અાણ્ડિક ગાાાા વિગત ય, રાજી થા મા થ -તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (૮) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic સુરેશ કીરચંદ શેઠ (4) આત્મા પદમક્ષ? ગુઢકા ( જગઢ) વર્ષી ૭ ૨૦૫૧ વૈશાખ વદ-૧૦ મ`ગળવાર તા. ૨૩-૫-૯૫ [અક-૩૭ આત્માની રાગી અને નિરેગી અવસ્થાને જાણે ? —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ( ગતાંકથી ચાલુ ) તમે અને અમે બધા એક રોગથી પીડાઇએ છીએ. તે રાગનું નામ સૉંસાર સ’સાર એટલે લાલ-પીળા દેખાય તે નહિ. પણ હું યામાં જે રાગાદિના પરિણામ છે તે જ વાસ્તવિક સ સાર છે. માક્ષમાં ગયા તે સિવાયના બધા જ સ સારી, જેને સ`સાર નામનો રોગ યાદ નહિ તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા પણ નહિ. જેને પેાતાના સંસાર રાગનુ` ભાન થાય અને તે કાઢવા પ્રયત્ન કરે તે જ શ્રી સંઘમાં આવે. જેને સ'સાર રાગ ન લાગે તેના જૈન શાસનમાં નખ જ નથી. તે રાગ જાય કયારે અને આરોગ્ય આવે કયારે ? મેક્ષમાં જાય તા. સસાર એ આત્માના માટામાં મોટા રોગ અને મેાક્ષ એ જ આત્માનું સાચું આરગ્ય. જે રાગી પાતાર રેગી સમજે તે તેને નિગી થવાનુ મન થાય. દુનિયામાં કાઈ રાગી એવા ન મલે જેને નિરોગી થવાનું મન નહિ ! જેને રાગ હલકા થાય તે સાધુ બને, જેના રાગ મારે હોય તે ગ્રહસ્થ બને. સ ંસારના રસિયા મહી. પેસી જાય તે તે ધર્મનું ય સત્યાનાશ કાઢે. સ`સાર એ રાગ છે- એ રાજ ખટકે ખરી ? રાજ નિરોગી થવાના વિચા આવે ખરા? માટે જ મહા મહેઊપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજાએ ક્રમમાવ્યુ છે કે.. ગમે તેટલુ` ભણેલા હોય પણ જે મેક્ષ યાદ ન આવે તે તે અજ્ઞાન છે.. કેવલ સસા' ની નામના−ક્રીતિ માટે ભણતા-ગણતા હોય તે તે અજ્ઞાન જ છે. ગમે તેટલા દવાખાનાં, ધર્મના સ્થાન ખાલા પણ બધા રાનારા જ આવે. રાગી સંગ કાઢવા આવ્યા *
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy