SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદશી - જેનાથી રાગાદિ શત્રુઓ ઘટે તે જ સાચું જ્ઞાન છે અને તેવા જ્ઞાનવાળા જે હોય તે જ સાચા જ્ઞાની છે. ૦ જેના યોગે આત્મા તપ અને નિયમમાં જોડાય અને પરિણામે સુંદર અને શીવ સંપન બને તે જ સાચે સ્વાધ્યાય છે. ૦ શ્રી જિનેશ્વર દેવની આના સેવનમાં જ જે પિતાનું શ્રેય માને છે, તે જ રા શ્રી સંઘ છે. ૦ આ પરિને પણ હસતાં હસતાં ભોગવવી તે સાચી સ્વતંત્રતા છે અને રોતાં રોતાં ભેળવવી તે પરતંત્રતા છે. ૦ સારનો છેદ કરો એટલે લોકોને મારવા તે નહિ પણ આત્માની સાથે લાગેલા - કર્મ રૂપ શત્રુઓને નાશ કરવો તે. છે જ્યાં સુધી ચિત્ત, ભેગ સુખની લેપતાથી અર્થ કે મને માટે રેડી રહ્યું છે, ત્યાં જ સુધી આત્મિક સુખને ગંધ સરખે પણ મળી શકવાના નથી ૦ શિક્ષણ એનું નામ કે દરેક વસ્તુને વિવેક બતાવે જેનાથી વિવેક ન પામે તે શિક્ષણ ન કહેવાય. ૦ જેને પાપને ભય પેદા થાય તે સુશિક્ષિત ! ૦ જેને પાપને ભય ઉડી જાય તે કુશિક્ષિત ! ૦ સઘળા ય ગુણોને અટકાવનાર અને સઘળા ય ને પેદા કરનાર જે કઈ હોય તે તે એક ભેગલાલસા છે. ભેગમાં રહેલા અને ભોગને સારા માનનારા ધમી નથી તેમ ભેગને સારો કહે નારે ધર્મ ગુરૂ નથી. ૦ સન્માર્ગને સ્થાપન કરે એ જેમ ધર્મ છે, તેમ ઉન્માર્ગને ઉખેડ એ પણ ધર્મ છે. ૦ દુનિયાના વિષયે પરથી રાગ ન છૂટે ત્યાં સુધી પરમાત્મા ઉપર સાચે રાગ થ મુકેલ છે. સંઘ તે કે જે મેક્ષમાર્ગને આરાધનારો હોય અને સંસારમાગને શાક હોય. ૦ કજીયાના નામે ઉભાગને પિષ, સાચી વાતને દબાવી દેવી અને સુસાધુઓની સત્યવૃત્તિને નિંદવી, એમાં ડહાપણ નથી પણ ઘેલછા છે. ૦ સત્યના બચાવ માટે છતી શકિતએ બેદરકાર રહેનારા પણ પાપના ભાગીદાર છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy