SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1040
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૮: શ્રી જૈન શાસન (અઠવાડિક) રાખી આને કારણે તેઓ સાધુ મટીને એક થેડી ઘણી શ્રદ્ધાએ પણ વિદાય લીધી. વહીવટકર્તાની ભૂમિકામાં આવી ગયા. ૦ દેશભરમાં જેને બેન્ક ઉભી કરવાના - ક આ વહીવટકર્તાની ભૂમિકાના ફળ- તેમના સૂચનને ધાર્મિક ગણવું કે વ્યવવરૂપે જ તેમને આજે બધે કહેતાં ફરવું હારું ગણવું એ અમે આજ સુધી સમજી પડે છે કે હું સવા કરોડ રૂપિયાને દવા શકતા નથી. દાર છું. દાઝેલે છે, તમને દઝાડવા પિતાના ધર્મપિતા પંડિતવર્ય શ્રી આવ્યું છું. કઈ સાધુ આવું કહી કે પ્રભુદાસ બેચરદાસ પારેખના મંતવ્યથી વિચારી શકે ખરા? સાવ વિરુદ્ધ એવાં ઉચ્ચારણ કરીને તેઓ 0 ૦ અંતરિક્ષજીના મુદ્દા ઉપર તેમણે શું કહેવા માંગે છે? જે વલણ લીધું તેનાથી જેને સમાજને - અમે, એમના પ્રત્યેનું ઋણ,ના ભારથી ઘણી હાનિ પહોંચી છે. ' દબાયેલાઓ, આજે એમને એવી વિનંતી * સંવંત ૨૦૪૪ના અમદાવાદ, મધ્ય કરીએ છીએ કે જિનશાસનની એકતા, મળેલા મુનિ સંમેલનમાં તેમણે જે વિદ્વ• પ્રતિબદ્ધતા તથા અખંડિતતા જાળવવા સક ભૂમિકા ભજવી તેનાથી જૈન સમાજમાં માટે તેઓ સંયમ અને સહિષ્ણુતા દાખવે એકતા થવાને બદલે જેન સમાજે અનેક અને અમારા જેવાઓને ફરીવાર વિશુદ્ધ જાથામાં વહેંચાઈ ગયે. જૈન શાસનની ધર્મભાવનાને આદેશ આપે એવી આ એકતાની વાત કરનારા પંએ શાસનમાં વરસૈનિકે એ અરજ ગુજારી છે. જેટલી પણ એકતો, હતી તેના ફુરચા વહ aces ઉડાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભગ- ન પર મુંબઈમાં , વાન મહાવીરના ત્રિકાલબાધિત શાસનને જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા એકસૂત્ર કરવાના પ્રયત્ન કરવાને બદલે , તેને છિન્નભિન્ન કરનાર પ્રત્યે અમારી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા અંગે શ્રદ્ધા અખંડ કેવી રીતે રહી શકે? રકમ ભરવાનું સ્થળ : શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ૦ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના - આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા ? એ સમયમાં પુણયમાલ નરેશને આવેલી આઠ બિલ્ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ સપનાંના ફલાદેશમાંનું એક સિંહનું સપનું ફેન :- ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯ . અત્યારે સાર્થક થતું દેખાય છે. ' , , ઘર :- ૫૧૩૨૨૨૩ • માતૃસદન સંસ્થા ઊભી કરવાના (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) તેમના તરંગી વિચારે એ અમારામાં રહેલી હ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy