________________
- ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) કે ધર્મ કરનારને કઈ ગમે તેમ બેલે ઘેલા કહે, વેવેલા કહે તે ય તે ધર્મમાં પાછા પડે ! કે આગળ વધે છે. •
પ્રક-ત્યાં તાત્કાલિક લાભ દેખાય છે. 5 ઉ– તાત્કાલિક લાભને જુએ તે નાસ્તિક ! ભગવાને કહેલા લાભને જુએ તે ન અસ્તિક!
' આસ્તિક કેણ કહેવાય ? પરલેકને માને છે. તમે બધા પલકને માને છે ? પરલોક ન બગડે તે માટે સારી રીતે ઓ છો? હું ચોરી કરું, જુઠું મેલું, કેઈને | ઠગું, વિશ્વાસઘાત કરું તે મારે પરલેક બગડે, મારે દુગતિમાં જવું પડે એવી પણ છે છે શ્રદ્ધા છે ? આજે તે આસ્તિક કહેવાતા નાસ્તિક કરતા ખરાબ છે. નાસ્તિકનેય
વટલાવે તેવા છે. છે તમે બધા આત્મા છે? તમારે અહીંથી જવાનું છે તે કયાં જવું છે તેને ૧ વિચાર કર્યો છે? હું આત્મા છું. હું કરીશ તો મને જ નુકશાન થવાનું છે, મારે ? ન પરલેક બગાડવાને છે આવી પણ તમને ચિંતા છે? તમારે ઘેર છોકરો અને તે તમે ! { રાજી થાવ છે. શાથી? ઘર ચલાવનાર પાયે, મરતા સુધી સેવા કરનાર પાયે, મને ? કે આમ આમ લાભ થશે તે જ વિચાર ને? આવા વિચારવાળાને ત્યાં જે જમે તે મરીને ૪ દુગતિમાં જાય છે. તે તમારે ઘેર જનમવું તે સારું કે ખરાબ ? શાસ્ત્ર, જૈનજાતિમાં અને જેન કુળમાં જન્મે તેને મહાપુણ્યશાલી કહ્યો છે. જ્યારે આજે તે રોવા જૈનકુળ થઈ ગયા છે કે જન્મનારનું નિકંદન નીકળી જાય ! - પ્ર- જમે તેનું પુણ્ય કામ નહિ કરે ? 8: ઉ૦- ઘણાનું પુણ્ય ખવાઈ ગયું. ધર્મના સંસ્કાર લઈને આવેલા ચણાના સંસ્કાર છે ભૂસાઈ ગયા. સંગેના આધારે કામ થાય. માટે તે સારા સંગમાં વસવાનું શાસ્ત્ર છે
,
| નાનાં છોકરાં હંમેશા મા-બાપનું મેં જુએ છે. નાને છોકરે રડો હોય તેય છે છે તેની માને હાથ ખરબચડે હોય તે ય તેના હાથમાં જઈને શાંત થઈ જાય. બીજી છે | સુંવાળા હાથવાળી બાઈ તેડે તે ય શાંત ન થાય. આ અનુભવ નથી?, તમે તમારા | સંતાનોને શું સલાહ આપે છે? શું શીખો છો ? તેને ખોળામાં બેસાડીને કે હિ ?
કહ્યું છે કે - “તું ભાગ્યશાલી જીવ છેમારે ઘેર જે- તને સારામાં સારે સાધુ / આ બનાવ છે. સાધુ ન બને તે શ્રાવક બનાવે છે. તમારો ભણેલો છોક તમને પૂછે છે { કે, મારે આ જન્મમાં શું કરવાનું તે તમે શું કહે ? તે તમે બધા આજે પુણ્ય, પાપ પર આમાને માનતા નથી.