________________
Diolcia
las 8.9681 FOX WHE4 Peerpong HD1219801 ICH groue euHo exã fortelor Pul neu YU1203 47
SOL 28W
-તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢ
૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ fe
(exજકેટ). - સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવ૮). ૨ાજાચંદ જલ્દી જુઢા
( જજ)
RANE • હવાઈફફ •
આઝરાપ્ત વિરુદ્ધ ૨. શિવ જી મટ)J a
૬
વર્ષ ૭ ૨૦૫૧ મહા વદ-૬ મંગળવાર તા. ૨૧-૨-૫ [અંક- ૨૫]
(ગતાંકથી ચાલુ) – અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-છઠું
૨૦૪, વૈશાખ વદિ-૧ ગુરૂવાર તા. ૧૦-પ-ર૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
પ્ર–ઉત્સ, મંદિરે ન કરે, સાધર્મિક ભક્તિ કરો, તેમાં પૈસા આપે તેમ છે ઘણા કહે છે. છે ઉ–આવું કેણ કહે છે? જેને ધર્મ સાથે સ્નાન સૂતક નથી તે. આવા લોકો છે છે તે ધર્મ છે નહિ કરે અને ભકિત ય નહિ કરે. “ભક્તિ ન કરે તે ચાલે તેમ કહે છે ? છે ભગવાનના સાધુ હોઈ શકે? ભગવાનની ભક્તિ તે મારી ભાવનાથી કરું છું તેમ છે B માનનારે જીવ સાધર્મિક ભક્તિ કર્યા વિના રહે નહિ. શક્તિવાળ વગર પૈસે પૂજા કરે છે ? છે શું સાધર્મિકભક્તિ કરવાને છે ? જેઓ થોડો ય ધર્મ કરે છે તેઓ હજી સાધર્મિક- ૪ જ ભક્તિ કરે છે બાકી બીજા તે વાયડી વાત કરે છે.
આજે તે તમે ભગવાન તેબા છે. તમે જે રીતે જીવે છે તેથી દુર્ગતિમાં જ ઇ જવાના છે તેમ લાગે છે. તમને ધમ ગમે છે કે સંસાર ગમે છે? વહેલા મોક્ષે જવું છે { છે ને ? આ સંસારમાં રહેવું નથી ને ? શક્તિ મુજબ ધમ કરે છે? ભગવાનની છે છે પૂજા મફત કરે છે ને ? તમારાં ઘર મઝેથી ચાલે અને ભગવાનનું મંદિર નભાવવું ! પડે ! મંદિર માટે કેસર-સુખડાદિની ટીપ થાય તો લખપતિ શું માંડે? જે માંડે છે ?