________________
“મુનિવર પેખે રે ઈરિયા, જીવન જતન કરંત; તરણું ખૂટુ રે આંખમાં, નયણે નીર ઝરંત. મુનિવર૦...૧ કહપતરૂ જેણે ઓળખે, આંગણે ઉભે રે એહ; જીભે તરણું રે કહીયું, સાસુને પડયે સંદેહ. મુનિવર૦ર
શ્રી જૈન શાસન એટલે સંસાર સાગરથી પાર પમાડનાર શાસન. શ્રી જૈન શાસનની કથાઓ એટલે વૈરાગ્ય રસની પ્રેરક-પષક કથાઓ. વૈરાગ્યના રંગથી આત્માને રંગી છે. 8 નાખનાર કથાઓ ! આત્મામાં વૈરાગ્યની છોળો ઉડાડનાર કથાઓ ! આ માને સંવેગ સ રંગતરંગમાં ઝીલાવનાર કથાઓ ! આપણને અને આદર્શ બતાવી, આ માને સદ્ગ- ૨ { ધર્મમાં જોડી-સ્થિર કરનારી કથાઓ ! મહાપુરુષો અને મહાસતીઓની કથાએ થી ભરપુર છે છે એ કથાનુયોગ છે. જે વાંચતા જ આપણું હયું પુલક્તિ થાય છે, મન પ્રસન્ન બને છે
છે અને આત્મા પુનીત થાય છે. તે સતીઓમાં શિરેમણિ રત્ન એવા મહાસતી સુભદ્રાદેવીની સામાન્ય વાત કરવી છે.
છે. જૈન ધર્મના પરમાર્થને પામવા સાથે ધર્મમાં જ અતિ દઢ-ટેકીલી છે. મુશીબતેને ? {පපපපපපපපපපපපපපපපපපපාංශු
: સતી શિરોમણિ સુભદ્રા :
–શ્રી મંજુલાબેન રમણલાલ (અમદાવાદ) seesaaosaaosaages મજેથી સહીને, સાસરિયાઓના મહેણા-ટાણાને પણ સહીને પોતાના ધર્મમાં જ મક્કમ રહેવું તે નાનીસૂની વાત નથી. “જિનમ જ તારણહાર છે, રક્ષણહાર છે, શરણભૂત છે રે આવી અવિહડ શ્રધ્ધા આવ્યા વિના ધર્મમાં મકકમતા આવવી સંભવિત નથી.
જગતમાં ધર્મના આરાધકની જેમ, ધર્મના શ્રેષી છો પણ રહેવાના. ધર્મના છે ( પી જવો છિદ્રના અવેલી હોય છે. તેમાંય ધમની મહત્તા સહી ન શકે એટલે તેના તરફ દેષ દૃષ્ટિ હોય છે. તેનું ધ્યાન તેના દોષ તરફ જ ખામી શોધવામાં મશગૂલ હોય.
સતી સુભદ્રાદેવીજી પિતાના ધમની જ આરાધનામાં મસ્ત બની. સાધુએ વીજીની ! ગોચરી–પાણીથી ભક્તિ કરતા. તેથી તેના સાસુ પણ પુત્રને ચઢાવતા કે–આ તારી સ્ત્રી છે સાધુએ સાથે ક્રિડા કરે છે. તે પુત્રે બચાવ કર્યો કે આ શીલવતી છે માટે એવું કહેવું છે બરાબર નથી. પણ ધમકી આત્માએ આ વાત માને નહિ જ.
એકવાર એક મહામુનિ તેણીને ત્યાં વિહરવા આવ્યા. તેમની આંખમાં પવનથી | ઉડેલું તૃણ પડેલું. પોતાના શરીરને વિષે નિસ્પૃહ એવા તેમણે કાઢયું કઢાવ્યું નહિ. ૪