________________
33 33 33 X** ***13*13* સમકિતના સડસઠ બેાલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
3XXXXXX:
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
31:
જો કેઇ એવી પણ શ'કા કરે કે, જયણામાં કથ`ચિત્ આર ભરૂપ હોવાથી તેના પાલકને ચાત્રિનું આરાધકપણુ" કયાંથી સમવે ? તેા તેના સમાધાનમાં કહ્યુ` છે કેઅધિક દોષ નિવારણ કરવાના કારણે, નિવૃત્તિપ્રધાન જ જયણા બુદ્ધિમાને એ જાણવી
જોઇએ.
एसा य होइ नियमा तदहिगदोसविणिवारणी जेण । तेण णिवित्तिपहाणा विष्णेया बुद्धिमंतेहिं ॥ ३२॥ (૧૬) છ આગાર ઢાળ-દશમી
શુદ્ધ ધર્માંથી નવ ચાલે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તે પણ જે વિએહવા, તેને એહ આગાર લલના...૫૧ ખેલ્યુ તેહવુ પાળીએ, દંતી-દ'ત સમખાલ લલના, ૨.જજનના-દુજ નતલુા, કચ્છપ કાટીને
લલના. બાલ્યુ‘૦૫૨
તાલ અભિયે ગ સયાગ
મિથ્યા
૨ાજા નગરાદિક ધણી, તસ શાસન તેહથી કાર્ત્તિકની પરે, નહિ મેલેા જનને ગણ કહ્યો, ફૈત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણું
ચૌરાદિક મલ જાણુ
લલના,
વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણુ કાંતાર ૐ હેતે દૂષણુ નહિ, કરતાં અન્ય આચાર લલના ખેલ્યુ ૦... ૫૫ પ્ર-૧૯૬-આગાર કૈને કહેવાય ?
લલના,
લલના. એલ્યુ’. ૫૩
લલના,
લલના. મેલ્યું.૫૪
ઉગાર એટલે છુટછાટ, અર્થાત્ ત્રતાદિ અખંડિત બની રહે તે માટે અનિવાય' કારણેાખર, કાઇના પણુ દબાણ આદિને વશ બનીને અનિચ્છાએ પણ કરવી પડતી મત બાહ્ય પ્રવૃત્તિ.
કને પરવશ બનેલા સ'સારી જીવ, સમજીને ગ્રહણ કરેલા ત-નિયમાદિને ભાંગી ન નાખે તે માટે ઉપકારી પરમિષ એએ સાચી હિતચિ'તા કરી, આગાર બતાવ્યા છે.