SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) જૈન પરંપરાની પ્રશંસા થવા લાગી. ફક્ત સંપ્રતિ મહારાજાએ ૧ ઝેડ પ્રતિમાજી ૧ લાખ મંદિરે કવે. બંધાવ્યા. આ જાહેરજલાલી તીર્થોની માલમિત ભક્તિ શક્તિ દિગમ્બરે જઈ શક્યા નહીં. એ માટે સાહુ સાહુકાર દિગમ્બરેએ કવેભાઇને આંચલ એ ઢીને 2, તીર્થો ઉપર આજે ૬૦-૭૦ તીર્થો ઉપર અ ક્રમણ જેન દિગમ્બર હવે ભાઇના નામે જેહાદ પુકારી દીધી. આ ગદ્દારી એમની આજે ચાલુ છે. અર્થાત્ દે મુર્તિપૂજક સમેત શિખરજીના સામે અધમાઅધમ અધ્યાદેશ લાગુ કરાવા માટે બિલી પગે–દી પડે છલાંગ મારી રહ્યો હાહાકાર ત્રાસ વે. મિલકતને નાશ હેરાનગતિ વિશ્વાસુ આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટ ઉપર કાટ ખાઈને હિંગ તીર્થ ક્ષેત્ર કમેટી આગેવાને સાડુ સાહુકારો કાયદેબા સમેતશિખરજી તીર્થ ઉપર જબરદસ્ત એક ચાંપડા ટેક દિગ. ધાવી રહ્યા છે. આ દાદાગિરિ તાનાશાહીના સામે કેરટે મનાઈ હુકમ કર્યો છે. આ અનધિકૃત બાંધકામને તેડી પાડવાને હુકમ દીધું છે. એમની અરજીને કેટે રદ કરી છે. છતાં બિહાર સરકાર દિગાની તરફેણમાં રહી આવી દિગભાઈઓની સૂફિયાની નીતિ. હવે.રો પ્રતિ કેવી હશે ? ચેરને લોકશાહી સરકારને કહે તમે લૂટ માર સતાને દુરૂપયોગ કરે અને આણુંદજી કલ્યાણજી ટ્રસ્ટ પેઢીને હવે. સંઘને કહે મારા બધુએ તમે સાવધાન રહેજો. અમે તમારી તન મન ધનથી સહાય કરશું. બિહાર સરકાર સમેતશિખરજીને કેજો દિગ. કવે. સંઘને આપવા માંગે છે. . કેસરિયાજી તીર્થ (૫૨-જિનાલય પ્રાચીન મંદિર) અંતરિજી મહાવીરજી વગેરહ મક્ષીજી તીર્થમાં (૬૦ ૭૦) . તીર્થોમાં તે રાત દિગ. પ્રતિમાઓ પણ સ્થાપીને ઘાલમેલ કરીને જૈનેતર પંડા પૂજારી આદિવાસિયે ઉશ્કેરીને કેર્ટીના વે. તરફી ફસલાને ફગાવીને નાદિરશાહી એરંગજેબી હક્ક જમાવે સરકારને ત્યાંના કર્મચારિયેને વૈશ્કેરીને લાલચ આપીને કવે. પ્રતિમાને તીર્થ દિગારી વિભત્સ બનાવાની મેલી મુરાદ આદરી છે. છાને છાને પ્રાચીન જિનપ્રતિમાઓને ઘસે છે. કંદ રા કછોટા નાબુદ કરે છે. ચક્ષુ ટીકા કાઢી નાખ્યા છે. કમર-પલાઠીમાં સીમેટ ચટાડીને પૂજા, પક્ષાલ પણ બન્દ કરીને છે. આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ સામે નિશાન તાકીને હાહાકાર મચાવ્ય છે. કેના બાપની દિવાલી આ ત્રાસ ફેલાવીને વે. મીર્થોને પચાવી પાડવા માટે તીર્થોની મિલકત હડપ ગડપ બરબાદ કરલા માંગે છે અને સાક્ષાત તાજા. દાખલા મોજુદ છે. આ તીર્થોમાં વે. ચતુર્વિધ સંઘ યાત્રા કરવા જાય તે જેનેને ખબર પડે. સરકારને કજો. વહીવટ હોય. જેનેતરને પંડાઓને ત્રાસ હેય. જેમ જેમ શ્વેતામ્બરે રીબાય. દુભાય. એમની પૂજા વિધિ નષ્ટ થાય. એમના-દસ્તાવેજી પરમ્પરાના પુરાવા શિલાલેખે નાશ થાય એમાં સાહુ સાહુકાર દિગમ્બર સમાજને વિજય અને આનંદ ઉભરાય. એમના દિગમ્બર આચાર્યો પ્રસન્ન થાય. આ દિગમ્બર જૈનેને આતરિક લક્ષ છે: કોઈપણ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy