________________
8 વર્ષ ૭ : અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪:
- ૧૫૯
ચ વાવસ્થાને પાયે,
વિદાના બળથી વિદ્યા ધરે એ ત્યાં માટે મહત્સવ આદર્યો. ત્યાર પછી દરેક હનુ 8 પુરમાં ગયા ત્યાંથી બધાં સ્વજને પોત પોતાની નગરી તરફ ગયા. અને પવનંજય અને છે છે અંજન સુંદરી હનુપુરમાં જ રહ્યા.
બ છે -શિશુ હનુમાન ધીરે ધીરે કષાયને અને વિદ્યાનો જાણકાર થશે. અને યુવાવસ્થાને પામે.
આ બાજુ વરૂણને જીતી ન શકવાથી રાવણને સંધિ કરવી પડી હતી તે આંખના માં કણાની જેમ ખટકતું હતું. તેથી ઈષ્યમાં સળગતા તે રાવણે વરૂણરાજા સાથે કરેલી છે સંધિમાં દૂષણ ઉભુ કરીને વરૂણને જીતવા ફરીથી તેના તરફ આક્રમણ લઈને ગયો. હું
રાવા ને સહાય કરવા જ્યારે પિતા અને મામા ચાલ્યા ત્યારે હનુમાને તેમને જ જતાં અટકાવી પોતે જ યુદ્ધ કરવા પ્રયાણ કર્યું.
હનુમાનને આવેલ જોઈને ખુશખુશાલ થયેલા રાવણે હનુમાનને હર્ષથી ખળામાં છે બેસાડે. { યુધ્ધ માટે ગયેલા રાવણે વરૂણ સામે યુદ્ધ શરૂ કર્યું. વરૂણના પ્રચંડ શકિતશાળી ? { પુત્રએ રાવણને યુદ્ધમાં હેરાન–હેરાન કરી મૂક્યા. સુગ્રીવાદિ વીરા સાથે વરૂણ રાજા યુદ્ધ ૨ કરતા હતા. એટલામાં દારૂણ વીર્યશાળી હનુમાને વરૂણના પુત્ર સાથે ભીષણ સંગ્રામ છે શરૂ કર્યો. અને વિદ્યાના સામર્થ્યથી હનુમાને તે દરેક પુત્રોને તંભિત કરી દઈને જીવતાં ૫
જ બાંધી લીધા. આ જોઈને કંધથી ધૂ આપૂંઆ થઈ ગયેલા વરૂણે હનુમાન તરફ દેટ છે મૂકી. પણ સુવાદિ વીરોએ વરૂણનો માર્ગ ફુધી નાંખ્યા. પણ વરૂણે હાથી રસ્તાના છે છે વૃક્ષોને ઉખાડી નાંખે તેમ સુગ્રીવાદિ દરેકને માર્ગમાંથી હટાવી દીધા. પછી તો રાવણે જ છે છે વરૂણને હનુમાન તરફ આગળ વધતું અટકાવી દીધે, અને રાવણ-વરૂણનું ભીષણ યુદ્ધ છે
શરૂ થયું. વાણના પુત્રોની બંધનાવસ્થાના કારણે રાવણ તેનું શુરાતન બતાવી શકે. ? છે અને આખરે ઉડીને સીધે રાવણ-વરૂણના હાથી ઉપર ચડી બેઠે અને ઈદ્રની જેમ ! 8 વરૂણને જીવતો જ બાંધી દીધે. અને પોતાની છાવણીમાં લઈ ગયા.
પુત્રે રાત્રે વરૂણે રાવણની શરણાગતિ સ્વીકારતાં જ રાવણે દરેકને મુકત કરી દીધા. 8
વરૂણ રાજાએ પિતાની સત્યવાદી નામની કન્યાને હનુમાન સાથે પરણાવી. રાવણે ! પણ ચંદ્રન ખા (પ્રમુખ)ની અનંગકુસુમા નામની પુત્રી, સુગ્રીવે પવરાગા નામની, નત્રે છે. હરિમાલિની નામની અને આ રીતે હજાર સંખ્યા સુધીની કન્યાઓને પરણીને હનુમાન ?
હનુપુર નગરમાં આવ્યા.