SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ 5 વર્ષ ૭ /ક ૨૬ તા. ૨૮-૨-૯૫ : : ૫૩ ૪ ભય કોઈને નથી. ઘર કઈ જમે તે સાંકર વહેચે અને મારે તે મોંકાણ માંડે તે ધનિ, લક્ષણ છે? ભગવાનના શાસનને પામેલે આમા જ મને ખરાબ માને, મરણને નહિ, મરણને તે તે મહત્સવ માને. મરતી વખતે આનંદ કેને થાય ? તમને મરવાને ભય છે કે આનંદ છે ? જીવન એવું જીવવું જોઈએ કે જેથી મરણ વખતે મઝા આવે તમે કહી શકે કે “મને મરણની ચિંતા નથી. મને વિશ્વાસ છે કે-મારી દુર્ગતિ થવાની નથી, કેમકે સમજ્યા પછી મેં બેટું કામ જાણીબૂઝીને કર્યું નથી, કદાચ કરવું પડ્યું હોય તે દુઃખી હૈયે કર્યું છે. મારી સદગતિ થવાની છે. કેમકે, મેં શકિત મુજબ સારાં કામ ૬ { પણ કર્યા છે. તેથી ત્યાં પણ મારી મોક્ષની સાધના ચાલુ રહેવાની છે અને વહેલો મેસે જઈશ. “આવા જીવને મરવાને ભય હોય ? આપણને મરવાને ભય છે? જેને મરણ ૪ પણ યાદ ન આવે તેના જેવા મૂર્ખ બીજા કેરું? આ સંસાર કેવો છે તેનું વર્ણન કરતાં આ ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવી રહ્યા છે કે # કે-લવણસમુદ્ર જેમ ખારા પાણીથી ભરેલું છે, તેમ આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી છે : ભરેલો છે. 3પાધિ શું ? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ ઉપાધિ છે. તેને માટે 8 4 સખત જે ચિંતા રહે છે તે આધિ છે. આવિ વધી જાય તે વ્યાધિ આવ્યા વિના રહે છે કે નહિ માટે બાધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે. ઘર-બારાદિ એવી ઉપાધિ છે કે 8 { તેને સાચવવા શું શું કરે છે તેનું ય વર્ણન થાય તેમ છે? આજે તે “મારી પાસે છે આટલું ધન છે? તેમ પણ તમે બોલી શકે તેમ નથી કારણ ? તમે જે પૈસે મેળવ્યા છે. છે તે પણ બેટ. રીતે મેળવ્યું છે. નહિ તે “મારી પાસે આ ટલા પૈસા છે' તેમ કહેવામાં છે આ ભય શેને ? આજે તે માર્ગાનુસારી જીન પણ દુષ્કાળ પડે છે તેને મરવાને ભય નથી છે હોતે પણ જીવવા માટે જે બેટું કરવું પડે છે તેને તેને ઘણો ભય હોય છેતમે તે છે ખોટુ મઝેથ બોલે ને લખે ને ? આજે એ ટુ લખવા કે બોલવા ભણેલા-ગણેલાં ય છે છે ભાડે મળે છે ! ખોટા ચોપડા કેમ લખાય તે પણ ભણાવે તે શિક્ષણ કહેવાય ખરું ? 8 # આજનું શિક્ષણ તેવું છે માટે અમે તેને ભૂંડામાં ભેંડું કહીએ છીએ. તે માત્ર ધનની જ છે કિંમત આપે છે. ગમે તે રીતે ધન મેળવવું અને મોજમઝા કરવી તેમાં જરા ય વાં નથી આવતે તે શિક્ષણને વખાણ ખરું ? : ઘર-બારાદિ ઉપાધિ ન લાગે તે માનવ, માનવ જ નથી. તે બધી ઉપાધિની જે ! ચિંતા તે આધિ કહેવાય છે. તે આધિથી વ્યાધિ થાય છે. ગમે તેટલા ડેકટર-દવા હવા છે છતાં પણ રેગી કેટલા છે? ઘર-બારાદિ ભલે મળે પુણ્યથી પણ છે ઉપાધિ તેમ માને છે છે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy