________________
વર્ષ-૭ : અક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪:
: ૧૬૩
હવે રાજા અને પંડિત ખરેખર મુંઝાયા તેમણે કહ્યુ-માજી હવે આપ જ કહો ! છે કારણ આપ ઘણુ જ જાણે છે. -
વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું, વાત તમારી ભાઈ સાચી છે. હું જાણું છું કે તમે છે ભેજ રાજા અને બીજા પંડિત માઘ. હવે હું તમને અવંતિને રસ્તે બતાવું. એમ કહી 8 માજીએ અવતિ જવાને રસ્તે બતાવ્યો.
જેથી બંને હર્ષ પામતા વૃદ્ધને હાથ જોડી પ્રસન્ન વદને અવંતિના માર્ગે આ E પ્રયાણ કર્યું.
આ ઉપરથી ઉપસંહાર કે દુનિયાનું ડહાપણ જેમણે પચાવ્યું છે તેઓ પંથ છે. ન ભૂલ્યાને ઉચ્ચ પ્રકારનું માર્ગદર્શન આપી શકે છે. જ જેવા સમર્થ માણસને અને કે માઘ જેવા વિદ્વાન જનને પણ એક સાધારણ અશિક્ષિત ગામડીયાણી પાસેથી કેવું શીખવા ? મળે છે.
આવી ડહાપણ શકિત આવે તે કવિ પણ પરમાત્માને ઓળખી તેમના માર્ગમાં છે મહાસતી સુલ રાની જેમ સ્થિર રહે, પોતે તરે અને કુટુંબ પરિવારને પણ તારે, એવુ છે શ્રાવિકા રન જૈન શાસનના પ્રાણને અંશ બને છે. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
छसु जीवनिकाएसुं जे बुहे संजाए सया । : से चेव होइ विण्णेए परमत्थेण संजए ।
છે જીવ નિકાય (પૃથ્વીકાય આદિ)માં જે સદા સંયમવાળા છે તે જ પરમાર્થથી ? સાચા સાધુ જાણવા.
ફેન : ઓ. : ૨૦૧૮ | પૂ.મુ. શ્રી મુકિતધન વિ.મ. તથા પૂ મુ. શ્રી છે
રેસી : ૨૧૦૨૮ મનીપુ ધન વિ. પ્રેરણાથી પટેલ ભરતકુમાર
હા એ.-૨૨૩૨, ઘર-૨૨૩૪
એસ.ટી.ડી. ૦૨૭૧૮, જીવાભાઈની કુાં.
નીકુજ ટાયર્સ (રંગ તથા લોખંડના વેપારી) | એપલ-ટાયરના એક કલુઝીવ ડીલર ગોળ શેરી, બજાર, પાટણ
નીલકમલ કેપ્લેક્ષ, શ્રીજી પેટ્રોલ પંપની છે છે ઘરનું : વેરાઈ માતાની પળ, નાગરલીમડી, | બાજુમાં, ને.હા.નં. ૮, બારેજા-૩૮૨૪૨૫
પાટણ (ઉ. ગુ.) | જી. અમદાવાદ.
જર