________________
,
શ્રી જીવદયા મંડળ-રાપર રાપર-કચ્છ ૩૭૦૧૬૫ પોસ્ટ બોક્ષ નં. ૨૩
“શ્રી જીવદયા મંડળ, રાપર સંચાલિત રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ
કરી
રાપર-કચ્છ ૩૭૦૧
જીવદયાના કાર્યની જીવદયાના પ્રચારની અગાઉ કયારેય જરૂરત ન હતી તેટલી છે 8 આજે જરૂરીયાત ઉભી થયેલ છે. કહેવાતા આપણા લોકશાહી એટલે કે લોકોનું, છે
લોકોથી, લોકો માટેનું ચાલતું રાજ્ય એટલે લોકશાહી પરંતુ આવી ઉત્તમ રાજ્ય વ્યવસ્થા ! આ દરભાગ્યે એવા માગે ચડી ગયેલ છે કે લેકશાહીના માર્ગે વળેલા આપણા દેશમાં ન છે છે બનવાનું બની રહેલ છે. દૈનિક પેપર ગુજરાત સમાચાર” તા. ૨૮-૭-૧૯૪ના અંકમાં 8 { આટલેષ શાહ લેખીત લેખ પાના નંબર ૧૨ ઉપર વાંચતા જાણવા મળશે કે આ દેશ છે ૫ ઉપર શકે, હણે, ફ્રેન્ચ, મેગલ અને અંગ્રેજોએ વર્ષો સુધી રાજય કર્યું પરંતુ તેઓના છે
સમય કરતાં પણ અનેક ગણી હિંસા આ લોકશાહી એટલે કે આપણા પોતાના રાજ્યમાં 8 આચરવામાં આવી રહેલ છે “અલકબીર' જેવા અત્યંત વિરાટ અને આધુનિક યંત્રથી
સજજ એવાં નવાંને નવાં કતલખાનાં ઉભાં કરવામાં આવી રહેલ છે હૂંડિયામણના હુલાઇ મણ નામે આજે દેશમાં રોજ લાખોની સંખ્યામાં અવિચારી પણે નિર્દેશ છો ગાય. R બળદ, ભેંશ, પાડા, ઘેટાં, બકરાં વગેરેની બેહરમ કતલ કરવામાં આવી રહેલ છે. જે & વેળાસર આ માગેથી પાછા વળવામાં નહિ આવે તે આપણા સમાજ જીવનનાં મહત્વનાં છ છે અંગ સમાં અબોલ પશુઓનું નિકંદન નિકળી જશે અને સારેય સમાજ એક જબર છે દસ્ત આફતમાં આવી પડશે.
આવી થતી હિંસા નિવારવા અમે અમારા ગામે શ્રી જીવદયા મંડળ-રાપર દ્વારા પાંજરાપોળ ચલાવીએ છીએ. આ સંસ્થાનું કાર્ય અબેલ, નિરાધાર, નિ:સહાય જીવોને છે છે આશ્રય આપવાનું તેમ કસાઈ વાડે જતા જીવેને બચાવવાનું છે.
અનેક આફત અને તકલીફ વરચે સંતે, મહાતેના આશીર્વાદથી જીવદયા પ્રેમી છે. સંસ્થાઓ તથા મહાનુભાવેના અનન્ય સહકારથી તેમ કાર્યકરોના પ્રબળ પુરુષાર્થથી આ છે સંસ્થા બે દાયકાથી પણ વધુ સમયથી તેનું જીવદયાનું કાર્ય અવિરતપણે ચલાવી છે રહેલ છે.
(સામે જુઓ,