________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(અનુસંધાન ૯૫૮ નું ચાલું )
માટે શ્રી જિનભક્તિ સાધારણના ભંડળમાં શ્રી સંધ તેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી ૫
-- પિતાને યથાયોગ્ય ફાળે નેધાવી સ્વઆપે એવું અર્થઘટન પ્રસ્તુત પુસ્તકમાં
દ્રવ્યથી પૂજા કરવાને લાભ વિવેકી શ્રાવકો કર્યું છે તે બરાબર છે?
લઈ રહ્યા છે અને સુવિહિત ધર્મોપદેશકે
ઉપદેશ દ્વારા તેવા શાસ્ત્રવિહિત કાર્યોમાં - તૃ૦ આ પાઠ શ્રાવકને પિતાની જિનપૂજાની કરણી માટે તે તે પ્રકારના
- પ્રેરણા આપી રહ્યા છે. દેવદ્રવ્યને ઉપયોગ કરવાની છૂટ નથી
જિ. કેટલાકે સંઘના દેરાસરમાં જિનઆપતા. પરંતુ પહેલા કહી ગયા તેમ ભકિત સાધારણ (દેવકું સાધારણ) ભંડાર અવધારણ બુદ્ધિએ શ્રી જિનભકિતના ઉત્સવ. મુકાવે છે અને સ્વદ્રવ્યથી પૂજાને આગ્રહ મહોત્સવ, યાત્રા, સ્નાત્ર, આંગી, પ્રજા રાખે છે તે ઉચિત છે? આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં વૃ તેમાં અસુચિત જેવું કશું નથી, શ્રાવકે વશકિત અનુસાર સદા વૃદ્ધિ કરતાં કારણ કે જેઓ શાસ્ત્રવચનને અનુલક્ષીને રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર સ્વદ્રવ્યથી પૂજાને આગ્રહ રાખે છે તેઓ પ્રકારે સદા થતા રહે એવા પ્રકારની પ્રેરણું શ્રી જિનભકિત સાધારણનો ભંડાર પારકા કરે છે. બામાં લેવાની વાત નથી પણ દ્રવ્યથી પૂજા કરવાની સગવડ આપવા નથી આપવાની વાત છે. ઉપયોગ કરવાની વાત મૂકાવતા પણ અનેક કારણસર જેઓ નથી પણ સમર્પણ કરવાની વાત છે. પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા જેઓ વિપરીત અર્થઘટન કરે છે. તેઓ હોય તેઓ દેરાસરમાં તૈયાર ૨ખાયેલી ઉન્માર્ગ દેશનાના માર્ગે જઈ રહ્યા છે. આજે જેટલી સામગ્રી વાપરે તેટલું દ્રવ્ય કે પણ અનેક સંઘ માં આવા પ્રકારના પ્રભુ- તેનાથી અધિક તે ભંડારમાં નાંખી તેને ભકિત નિમિત્તના ભંડળ દ્વારા તે તે સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાને ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસમાં આનંદ અનુભવે તે માટે એ મૂકાવે છે. પૂજ આંગી. પ્રભાવના, ઉત્સવ, મહત્સવ, કયાંક કયાંક તે ભંડાર ઉપર પણ તેવા રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હોય કરે તેવી વ્યવસ્થા દરેક સંઘમાં ચાલુ જ છે જે દાન પૂર્વક વાંચવાથી આ હકીકતની છે. એજ રીતે પોતાની નિત્યપૂજાની કરણી પ્રતિતી થશે.
| ( અનુસંધાન ટાઈટલ ૨ નું ચાલુ ) વિચાર' પુસ્તક સાથે આપશ્રી દરેકને ફરી પાછા જોડી દેવાયા છે તેથી હાલમાં તેમજ ભવિષ્યમાં આપશ્રીના નામને સંમેલન કે “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક સાથે આપશ્રીને કેઈ જેડી ના શકે તે અંગે સ્વતંત્ર કે સંયુક્ત નિવેદન આપવું અતિ આવશ્યક છે એવું મને જણાય છે. આપશ્રીના નિવેદનથી માનું છું કે- ઘણું ભાવિકે સત્ય સમજી સંમેલનની અસત્યતા સમજી ભ્રમણા ત્યજી સન્માર્ગની આરાધના કરી શકશે-રાજુભાઇ પંડિત