SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ છે અંક ૪૨ તા. ૨૭-૬-૯૫ ૪ : ૯૫૧ કરી આપેલ કલેક અને તેના અર્થોમાં પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય ઉપર જણાવેલ બંને દેવદ્રવ્યને સમાવેશ તે તે શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ થાય છે. માટે દેવની ભકિત માટે આવેલા રહે” (૫-૧૬) એમ તમને નથી લાગતું? દેવદ્રવ્ય ત્યદ્રવ્ય)થી જિનની ભકિત ઉ૦ ત્રણ કેથેળી જુદી કરેલી જ છે. અને જિનપૂજના ઉપકરણે લાવી શકાય. આ વાત પૂર્વે જણાવી દીધી છે. ખરેખર આ સ્પષ્ટ સમજી શકાથ તેવું સત્ય છે. તે બેલીના ટૂથથી પૂજારીને પગાર અને તેઓ શ્રીમદની દેવદ્રવ્યવિષયક અથ• જિનપૂજાની સામગ્રી લાવવાની વાત કરીને પષ્ટ જગ જાહેર છે. મિથ્યા તેઓશ્રીના લેખકશ્રી શાસ્ત્રવ્યવસ્થા જાળવવામાં વિલ નામે અર્ધસત્ય ફેલાવવા પાછળને લેખક• નાંખે છે. દેવદ્રવ્યની કોથળીમાંથી જિનશ્રીને ઇર દે સારે તે ન જ હોઈ શકે !, ભકિત કરવાની વાત સંમેલનના ઝંડાધારી- અ. હવે જે શકિતમાન શ્રાવકે પણ એની છે. અમારી નહિ. માટે અમને સ્વદ્રવ્યને દેવદ્રવ્યમાંથી જિનભક્તિ માટે કેઈ આપત્તિ આવતી નથી. અશકત જિનાલય બનાવી શકે તો સ્વદ્રવ્યમાંથી જ સ્થળમાં દેશદ્રવ્યથી પણ પૂજારી દ્વારા જિનપૂજાની સામગ્રી ઠીનો પગાર આપે પૂજા કરાવવામાં અમાર નિર્માલ્ય દેવવ્ય એવો આગ્રહ શા માટે રાખે છે? (૫-૧૬૮) વાપરવાની જરૂર પડતી નથી. નિર્માલ્ય સિવાયનું ઉ૦ સહુ સરસ વાત કરી ! શકિતમાન દેવદ્રવ્ય એટલું બધું છે કે નિર્માલ્ય દેવગૃહસ્થ જે પોતાના મકાનને બદલે ધર્માદાના દ્રવ્ય અશકત થળોએ જિનપૂજામાં મકાનમાં રહી શકે તે પછી પિતાના વાપરવાનો અવકાશ રહેતું જ નથી. (ક્રમશ) . ખાવા પીવા પહેરવા એહવા આદિને કa૦૦ વરાહ ખર્ચ પણ તેણે (ધર્માદાને બદલે પોતાના પર મુંબઇમાં પસે જ કરવું જોઈએ એ આગ્રહ શા જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા . માટે? ના, સંમેલનના ઝંડાધારીઓને એ કોઈ આગ્રહ નથી. હે સજજને, હyપામત જેન મંથમાલા અને તમે આ વાત બરાબર યાદ રાખો !' " રકમ ભરવાનું સ્થળ - પ્ર. “હાલ તે દેવદ્રવ્યની એક જ . શ્રી હરખચંદ ગોવિંદજી મારૂ કથળી રાખીને જિનભકિત માટે ઉપગ આશીષ કોર્પોરેશન ૨૩-૩૧ બોટાદવાલા કરાય છે. પણ, આથી તે નિર્માલ્ય દેવ. બિડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨, દ્રવ્યની રકમમાંથી પણ, જિનપૂન થવાને દિન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ સંભવ રહે, જેને શાસ્ત્રકારોએ નિષેધ છે ઘર - ૫૧૩૨૨૨૩ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી કરીને વરરર૦૦૦૦૦
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy