SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકુ સાધારણું અને સાધારણના ભેદ અંગે સ્પષ્ટતા -અભ્યાસી જનહહ જ નહઈશ્વઝ ૯ ઝહ - દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા તથા અન્ય ક્ષેત્રમાં લઈ જવાય, પરંતુ નીચેના (સપ્તખર્ચ (જે દેવદ્રવ્યમાંથી કરી ન શકાય) ક્ષેત્ર સાધારણ) ક્ષેત્રમાં ન જ લઈ જવાય. માટે તે તે પૂજાના નામથી વાર્ષિક ચઢાવા ઘણી જગ્યાએ આ બે સાધારણ બાલાય. (આખું વરસ કેસર, પૂજા. ત૨ વચ્ચેનો ભેદ નહિ સમજવાથી સાધારણના ફથી ૫પુજ. તરફથી વગેરે બડે ઉપર નામે દેવકું સાધારણ વપરાઈ જતાં સંઘે લખાય.) આ દેવકું સાધારણ તરીકે ઓળ- દેવદ્રયના દેવાદાર બની ગયા છે. સપ્તખાય. આ રીતે પૂજારીના પગાર વગેરે ક્ષેત્ર સાધારણ પણ ધાર્મિક, અને કેવળ માટેય વતંત્ર વાર્ષિક ચઢાવા બોલાય. આ ધાર્મિક જ દ્રવ્ય હોવાથી સામાજિક, સિવાય વાર્ષિક ચઢાવાને બદલે રૂ. ૧૦૧ સાંસારિક કાર્યો માટે એ દ્રવી કે એ દ્રવ્ય વગેરેની તિથિઓ દેરાસર નભાવવાનાં ફંડ ના સ્થાને વાપરી શકાય જ નહિ. (ઉદા. તરીકે લખાય તે એ પણ દેવકું સાધારણ સાધારણ ખાતાની જગ્યામાં સાધામિકે ગણાય. . આ આવકમાં કેસર, ધૂપ, તરીકે પારણ, અત્તરવાર, સાધમિક દીપક, પુષ્પપુજ વગેરેના થયેલા ચઢવાની વાત્સલ્ય વગેરે ધમકાર્ય નિમિતે, જેને રકમ અરસ પરસ ફેરવી શકાય. (પુષ્પપુન જમી શકે, પરંતુ એજ જેને એ સ્થાનમાં ના ખર્ચ કરતાં ચઢાવો મે થયો હોય લગ્નાદિ પ્રસંગે જમણવાર ગોઠવી શકે. અને ધૂપપૂજાને ખર્ચ તેના ચઢાવા કરતાં તીર્થયાત્રા માટે બહારથી આવેલા યાત્રિકો વધારે હોય તે પુષ્પપૂજાના ચઢાવાની રકમ સાધાણ ખાતાની જગ્યામાં ઉતરી શકે, યુપપૂજ ખાતે લઈ શકાય. આ રીતે અષ્ટ- પરંતુ એ જ યાત્રિકે બંનેથ તરીકે ત્યાં ન પ્રકારી પૂજેમાં ગમે તેમ વાળી શકાય.) ઉતરી શકે. કાયપાછળનો આશય, અષ્ટપ્રકારી પૂજાના ચઢાવાની આ રકમમાંથી નિમિત ધર્મને અનુલક્ષીને હોય તે જ ' પૂજારીને પગા૨ ન આપતાં તેને અલગ ધર્મસ્થાન વાપરવાને અવિક ર છે, ચઢાવે કરી લે જોઈએ. આ દેવકું સાધા- દેવદ્રવ્યાદિના પૈસા માં રાખવાથી રણું દેરાસર સંબંધી ખર્ચા માટે જ સંભવતા દેશે અંગે થઈ રહેલે ઉહાપોહ હવાથી ચાલુ (સપ્તક્ષેત્ર) સાધારણ ખાતે વધુ પડતો અને બીન જરૂરી છે ટ્રસ્ટ આને આને ઉપગ થઈ જ ન શકે. એકટ જેવાં નિયંત્રણે ધાર્મિક ક્ષેત્રમાં હતાં દેવકું સાંધારણ એ દેવદ્રવ્ય અને સાધારણ નહિ અને વહીવટદારે પાપભીરુ હતા (સપ્તક્ષેત્ર) દ્રવ્યની વચ્ચેનું પ્રત્ય છે. તેથી ત્યારના કાળમાં શરાફેને ત્યાં રોકાતી અવસરે એ એનાથી ઉંચા (દેવદ્રવ્ય) ધાર્મિક રકમ ઘણું સલામત હતી. આજે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy