SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) મેં વિચાયુ–સાલુ હારે કેસેટાના હું ભગવાનની પૂજા કરવા નીકળ્યા. વિશ્વ. કલેવનું કબ્રસ્તાન બની ગયેલી અઢી-ત્રણ ભરના દેરાસરમાં સૌથી પહેલું પ્રક્ષાલ કરવારની આ કબર જેવી પૂજાની રેશમી જેડ વાને [ભીનું અંગછણું જ ભગવાન ઉપર માત્ર–બસો-અઢીસે રૂપિયામાં મળે ખરી ? ફેરવી દઈને દૂધ સીધુ જ પ્રણાલ જળનીહજજારોના દફનની કબર આટલી સસ્તી? હવણુ જળની કુડીમાં નાંખી દેવાનો) અસંભવ. સાવ અસંભવ, ન ભૂતો ન વર્લ્ડ રેકે અમારા દેશ સર નોંધાય છે. ભવિષ્યતિ. પણ અમે માંગવા છતાં ગીનીશબુકવાળાને સસ્તી પૂજાની જોડેમાં હજારે કેસેટાના નથી આપ્યો. કેમકે અમારો રેકેડ સાંભવધ માનવા જરા વધુ પડતા લાગ્યા. લાંબુ ળીને પિતાને રેકર્ડ નંધવનારા ઘણાં સ્ટેશન પસાર કરીને મારી ગાડી આગળ ઉભા થઈ જાય તે અમને દુઃખ થાય. બીજા ચાલી. રેશમી વસ્ત્ર તે પવિત્ર ગણાય. દેરાસરમાં અમારા કરતાં ય વહેલ પ્રક્ષાલ ભાવધારાની વૃદ્ધિ પણ આ કપડામાં સારી થવા માંડશે તો? એના કારણે નહિ પણ થવાની શકયતા છે. આભડછેટવાળી બાઈને અમારે રેકર્ડ તૂટી જશે તે? એ ડરના રેશમી કપડાવાળો કઈ અડે તે ય તે અપ- કારણે અમને દુઃખ થાય. વિત્ર ને ગણાય. [અરે ! પેલા રમણભાઈ ઉનાળામાં હું સવારમાં એટલે બધા નીલકંઠ નામના લેખકના પરમ પવિત્ર ખલ. વહેલે પૂજા કરવા કેમ જાઉ છું? તે હવે નાયક “ભદ્રંભદ્ર” પણ પીળું પીતાંબર પહેરે તમે સમજી ગયા ને ? કેમ કે અમારા ભાગતે પોલીસ્ટારનું કે સુતરાઉનું નહિ. રેશમનું વાન બહુ જ વહેલા એટલે કે બ્રહ્મ મુહ કે શણનું જ. હિવુ જોઈએ] એની સાબિતી તે જાગી જાય છે અને સૂર્યોદય થતાં સુધીમાં કે શાસ્ત્ર પાઠ એજ કે–ભદ્રંભદ્ર નામની તે સ્નાનાદિથી પરવારી જાય છે. એટલે પડીમાં બ્રાહ્મણની નાતને જમણવાર મૂળનાયક ભગવાનના પહેલા પ્રક્ષાલ, પહેલી હતે. પાથરણા ને પતરાળા પથરાઈ ગયેલા. પૂજા વગેરેને લાભ મેળવવાના જ એક માત્ર દાળ પીવા માટે પડીયા પાંદડાના બનાવેલા શુદ્ધ આશયથી જાઉં છું. પણ જરા મોડા હતા. (સ્ટીલની ધાતુને વિરોધ કરતાં હશે જઈએ એટલે પગ બળે તેવા કેઈ ડરથી કદાચ.) બધાં જમવા બેઠવાઈ ગયા હતા. નહિ. અને પગ બળતા ડેય તે નવા ત્યાં ગમે ત્યાંથી સૂતરને તાંતણે ઉડતે નકકર પૂજાની જોડની જેમ અલગ ખાનામાં ઉડતું આવ્યું. અને લગભગ ઘણા બધાને સાચવી રાખેલા સ્લીપર ક્યાં નથી પહેરી અડતે જ તે હતે. સૂતરને તાંતણ અડવામાં જવાતાં? આપણા પગ બળવાની કે બગડઆભડછેટ માનનાર એ બ્રહ્મસમાજે ફરી વાની ચિંતા સખવી એ જીવદયા જ ગણાય સ્નાન કર્યું અને જમવા બેઠા. ને ? એટલે સ્લીપર પહેરીને જવામાં જીવએટલે રેશમના તાંતણે નેહના બંધનો દયાને જ પરિણામ હોય છે. જો કે હું તે બાંધીને આખા શરીરને રેશમથી સજાવી દઈને સ્લીપર પહેરતું જ નથી. મારે જરૂર પણ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy