________________
‘મૂકિતનૂત’ માસિકના જુન ૧૯૯૫ના અંકના અવળા પ્રચારથી સાવધાન
“શકિતસ‘પન્ન શ્રાવક ભાવના-સ'પન્ન ન બને અને સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી જિનપૂજા કરે તે તેને પાપ ન બંધાય આવા કુપ્રચાર હમણાં હમણાં પ.... શ્રી ચન્દ્રશેખરવિ. મ. આદિ સ`મેલનના સમકાએ જોરશેારથી શરૂ કર્યા છે. તેનુ' આ વિચારી ષિધાન ‘શાસ્ત્રીય છે’ એવુ સિદ્ધ કરવા માટે તેમને એક પણ મળતા નથી. તેમના આ મનસ્વી પ્રચારથી મુગ્ધલેાકેાનુ આલબન ઉભું થાય છે.
શસ્ત્રપાઠ
અધ:પતન
કરનારૂ એક ફૂટ
અમારા સ્વગીય ગુરુદેવ પૂ.પાદ ક્રમલસૂરીશ્વરજી મ. સા. આદિ વિ.સ’. ૧૯-૧૬ની સાલના ખ'ભાતના સંમેલનમાં હાજર હતા આવી વાત અમારી જાણ અને માન્યતાનુસાર સત્યથી વેગળી છે. ખભાતના વિ.સ', ૧૯૭૬ના 'મેલનને દૈવદ્રવ્ય વિષયક ઠરાવ પન્યાસ્કની માન્યતાને બિલકુલ સમ ન કરનારા નથી. છાકી તેમણે રજુ કરેલા પૂ. પાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા. સાથેના પત્ર વ્યવહારના પત્રમાં શાબ્દિક ફેરફાર, નવા ઉમેશ અને લીટીએ છૂપાવવી વગેરે કરવામાં આવ્યુ હોવાથી, તેમની વિશ્વસનીયતા નષ્ટ થઇ ગઈ છે. પત્રવ્યવહાર પણ સપૂર્ણ પ્રગટ કરવામાં આવેલ નથી. આટલુ બધું અઘટિતકૃત્ય કર્યુ” હાવા છતાં, વિ.સ’. ૨૦૪૪ના સમેલનને જોરદાર સમર્થાન મળી રહ્યું છે એવા ગાકીર મચાવવા, સમેલનને ટેકે ન આપે તેવા આચાર્યોને શાસ્ત્રના જાણકાર ન માનવા અને સ`મેલનમાં મતુ મારે એવા આચાર્યને જ ગીતા સ'મેલનના સમાના વિચાર એકદમ અસ્થાને છે.
માનવા : આવે
વિસ'. ૨૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય ઠરાવાના વિરોધ કરનારા આચાર્યને ‘શાસ્ત્રના નામે ઝગડો કરનારા' કહેવા, સમેલનમાં બેસી ગયા માટે પાતે કહે તે બધું જ શાસ્ત્રીય જ કહેવાય અને શ્રી સ'ઘના ભાઇ-બહેનેાએ એને શાસ્ત્રીય માની જ લેવુ' આવી સમેલનના સમર્થ કાની હઠ કેટલી હદે ઉચિત ગણાય !
શ્રી સ`ઘના ભાઈ–બહેના બરાબર સમજી રાખે કે- સમેલનના સમકા દ્વારા રજુ કરાતી વાર્તા એકદમ શાસ્ત્રીય જ છે, આ કદમ યથાય છે, એવું માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.
શાસ્ત્રના નામે કૂટ આલંબના ઉભા કરીને મુગ્ધજીવાનુ' અધ:પતન જ કરવાની ફાઈની મનેાવૃત્તિ હાય તા તેના નિવારણના કાઇ ઉપાય અમારી પાસે પણ નથી.
ફાન નંબર નાંધી લેશેા :
મહેતા મગનલાલ ચત્રભુજ, જામનગર, ફ઼ાન : ૭૫૩૨૯
-: