________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સત્યકી નામના રૂદ્ર શ્રી મહાવીર સ્વામિ ભગવાનના તીમાં થયા. દશમા પૂર્વમાં તે તે બધનું વર્ણન આવે છે.
चउदसपुच्छेओ संघयणं पढमयं च संठाणं । सुम महापाणाणि य छिन्नाई थूलभद्दमि || (વિચાર સાર પ્રકરણ )
ચૌદમુ' પૂ, પ્રથમ સયન તે પ્રથમ સ્થાન તથા સુમ દેવાવ શ્રી સ્થૂલભદ્ર સ્વામિની સાથે વિચ્છેદ પામ્યા,
• दसपुव्वस्सय छेओ संघयण च उत्थयस्स तहचेव । सामि वरनामे खीरासवलद्धिसंपन्ने ।
.
મહાપ્રાણુ નામનું'
ખીરાશ્રવ લબ્ધિથી યુક્ત શ્રી વજ્રસ્વામિ મહારાજાની સાથે ઇશક્ષુ' પૂર્વ અને ચેાથા સંઘયણના વિચ્છેદ થયા.
-: ચાતુર્માસ તાળી નિય
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં વાપી ડો. અમૃતલાલભાઈ તરફથી બંધાયેલ ભવ્ય શિખરબધી જિન મંદિરની અજન શલાકા પ્રતિષ્ઠા થઇ તે વખતે તેમનું' ચાતુર્માસ મલાડ ઈસ્ટ રત્નપુરીમાં અને આળી ચંદનબાલા ઉપાશ્રય વાલકેશ્વર નકી થયેલ છે. સરનામુ' :
ચંદનબાદ ઉપાશ્રય
રતિલાલ ઠકકર માર્ગ, રીજ ડ, વાલકેશ્વર, મુંબઇ-૬
: સર્વજ્ઞ ભાષિત ધર્મની સર્વોત્તમા :
सव्वं बलं धम्मबलं जिणाइ, सदा कहा धम्म कहा- शाइ । सव्वा कला धम्मकला जिणाइ, सव्वं सुहं मुत्तिसुहं जिणाई || સઘળાય બળાને ધર્માંબળ જીતે છે, સઘળી ય કથાઓમાં ધર્મ કથા શ્રષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધર્માંકલા શ્રેષ્ઠ છે અને સધળા ય સુખાને મુક્તિનુ સુખ જીતે છે.
- t