________________
વર્ષ : ૭ : અ'ક ૪-૫ : તા. ૧૩-૯-૯૪
નુકશાન કાઈ
સેર્ચા કે પ તિથિના નફા ખીજી તિથિના ચાપડે જમા કરવા ઇ કેવું કે'વાય ? આમ કરવામાં શુ' થાય ખબર છે?
હા. તમારા જમણા હાથને બદલે ડાબા હાથ ફસાઇ મ્યા એવુ થાય.
હ. તું અમ ખરાબર સમજ્યા, પણ મે' કર્યુ” એવું' એમણે કરવાની કયાં જરૂર હતી ?
તુમ બી કયા સરદારજી ! ઈતના તા સે,ચા કિ અપ તિથિકા કુદરતી મૃત્યુ ઔર એકસીડેન્ટ (પતિથિના ક્ષયાદિ વખતે અપવતિથિન ક્ષયાદિ કરવા તે એકસીડેન્ટ) બાર-બાર હુઆ કરતા હું ઔર ઉનકી હી હમને એલ.આઈ.સી. ઉત્તરાઇ હુઈ હું પ તિથિકા એલ.આઇ.સી. વિમા નહિ હું ઈસ લિયે પતિથિકા નફ્ફા-નુકશાન અપતિથિ કે નામ પે હી ચલતા હું.
ફિર તુ ગંડુરાજા કી હી યાદ દિલાઈ ખેર તુમ મિત્રરત્ન ! એટલું વિચારે કે એલ.આઇ.સી. ને લાયક તમારી પર્વ તિથિ નથી રહી. ગિલ્ટાને કે નમાલાઓને એલ. આઇ.સી. ના સભ્ય બનાવાતા નથી. હવે તમે જે દિવસે પતિથિ હોય તે જ દિવસે તેનુ પાલન-પાષણ કરો. અરે ! ભૂખ્યા રહીને પણ તેને બરાબર પાળેા. એટલે તંદુરસ્ત બનેલી પતિથિએ એલ.આઇ.સી, ને લાયક બનશે. તમે તા જે દિવસે પતિથિ નથી તેવુ' સમજવા છતાં તેને પતિથિ માનીને પાછી પત્થરની ગાયની જેમ દેહા છે ? દૂધ શું નીકળવાનું હતું. પત્થરા.
: ૨૨૧
અને જુએ એ લેાકાને પૈસાની જરૂર હોય ને, પવતિથિની એલ.આઇ.સી. માટે, તે નાણાં પ્રધાન હુ" જ છું ને? આવી જજોને તમ તમારે. પણ હવે આવી પતિથિના નક્ાનુકશાનીને અપતિથિના હવાલે જમા ઉધારના કરતા. કયાંક ગવરમેન્ટ જાણી જશે તા તમારી અપવતિથિની પણ એલ.આઇ.સી. ની પેાલીશી રદ કરી નાંખશે.
વગર
હા હા તમારી ઇ વાત હાચીકેતિથિની કાઇ પણ ભેળસેળ ક પતિથિનુ' લાલન-પાલન કરીએ તે તે તંદુરસ્ત બની શકે. ખીા લેાકેાને કરવુ' હાય તા કરે, હુ' તા તમારી ત’દુરસ્તીની પેલિશી આજના વિજય મુહુથી જ અમલમાં મૂકું છું.
એલા કાઇકની અવળી સલાહથી ડાખા હાથમાં ફ્રેકચરના ફ્ા પામેલા પૈસા પ્રધાન એલ.આઇ.સી. સલાહ્ક શ્રી સરદાર સિંગ કી જય...
પ્રોપર સુબઇમાં જૈનશાસન-શ્રી
મહાવીર શાસન તથા હ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા અંગે રકમ ભરવાનુ સ્થળ શ્રી હરખચંદ ગાવિંદજી મારૂ આશીષ કેર્પોરેશન ૨૩-૩૧ બેટાવાલા ખ'ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ ફોન :- ૨૦૬૧૫૮૫ : ૨૦૫૪૮૨૯ ઘર - ૫૧૩૨૨૨૩
""
(બા૨ે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી)