SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ Exp o 2. HII FUOSIHd Lepeerpong 01210001 - 2006 PUHOY V AKIONY PHU NEN YOU24 ' -તંત્રી ન ફુટ્ટીની પ્રેમ જેવજી હર - ૮૪ઇ)* હેમેન્દ્રકુમાર મજસુજલાલ , (૬૪જ કેટ). સટેટ: કીરચંદ રેe • - બ E R N S • કવાટક • J1Z1 વિઝTI a. શિકાય ? છ ઘ. રબાર વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૪-૯૫ [અંક-૩૪ પ્રકીર્ણ ધર્મોપદેશ જ, - - - આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ સુદિપ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ 8 પ્રવચન-બી અન ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ ધર્મ શું છે? ધર્મનું સ્વરૂપ શું? પ કર્યો ધર્મ પક્ષ સાધક બને? ક્યા ધર્મ સંસારંવર્ધક બને? શું ધર્મ પણ ભૂંડે બને? . 4 અનેકાંત રૂપ શ્રી જૈન શાસનમાં જ એકાંત છે : ઈત્યાદિ જાણવાનું મન છે તે– ?. સહસાવધાની, સુવિહિતશિરોમણિ પૂ. આ. ભ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા વિ ચિત “પ્રકીર્ણ ધર્મોપદેશ' ગ્રન્થને અનુલક્ષીને; પ. પૂ. પરમશાસન પ્રભાત વક, વ્યાખ્યાવાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, તપાગરછીયાવિચ્છિન્ન સામાચારી સંરક્ષક, મોક્ષમાર્ગના અજોડ ઉપદેશક, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર- સૂરીશ્વરજી મહારાજાએ સુવિશદ વિવેચનથી યુક્ત આપેલ આ પ્રવચનનું તટસ્થબુદ્ધિથી, { શાંતચિત્તે વાંચન કરી, ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી ધર્મના વારતવિક ફળ મેક્ષને પામે તે જ શુભાભિલાષા ૦ ધીમી આત્મામાં દુઃખ વેઠવાની શક્તિ હોય અને સુખ ભોગવવાને કંટાળો હેય. મેક્ષ જ સુખ છે. તે સિવાય બાકી બધાને સુખ કહેવું તે સુખ શબ્દો વ્યભિચાર છે. ૦ ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. • જેને સાધુપણાની ઈછા ન હોય તેનું સામાયિક એ સામાયિક નથી, તેની પૂજા એ પૂજા નથી.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy