________________
-
-
વર્ષ ૭ અંક ૪૦ તા. ૧૩-૬-૫
': ૯૧૧ સંમેલનના નામને પૂર્વગ્રહ નીકળી જાય છે તેની વાત પલટાતા વાર ન લાગે.
સંમેલનના ઘણા બધા આચાર્યો આ બધું જાણે છે અને તેથી આ બેટા વિક અમલ કરાવતા નથી કરવાનો આગ્રહ, વિચાર કે ઉપદેશ પણ આપતા નથી. એ જ સત્ય માર્ગનું મહત્વ સૂચવે છે અને ભારતના કેઈ સંઘે પણ આ વિક૯૫ વીકારતા નથી. સંમેલનના આ ઠરાવમાં દેવદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યો લાવી પૂજા કરવાને શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા શેઠશ્રી અણંદજી કલ્યાણજી પેઢી પણ સ્વીકાર કરતા નથી,
સમજ આવે તે આ બે ટી વાતને આગ્રહ અને ભાવિ અનર્થનું કારણ શાંત થઈ જાય. ૨૦૫૧ છે. વદ-૯ ઘાટકોપર
જિનેન્દ્રસિરિ ચૈત્ર વદ ની દદી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે સ્વ. પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ્ વિજય કનકપ્રભ સુરીશ્વરજી મ. સા. તું
- વિરહ ગીત
રચયિતા : વિવેક શિશુશાસન વિરહ થયે છે આપને સદાને માટે અમ હદયમાં લાગે છે આ વાત કાર
ઉપકારી કનકપ્રભ સૂદિવ સદા અમર રહે. જય હે આપને કે જેને બાલ્યાવસ્થામાં સંયમ સ્વીકારી નત્રયીની ઉજજવલ આરાધના
કરી તે આથક સૂવિ અમર રહે. થતિ ધર્મમાં જેઓએ અપ્રમત્ત બની જિનશાસનની પ્રભાવના સહ પિતાના ગુરૂભગવંતનું
છે એ નામ દેદીપ્યમાન કર્યું તે રિદેવ અમર રહે... કનક શબ્દને ધારણ કરતા આપે અનેક નગરમાં જિનવાણીનું પાન કરાવ્યું છે તે
પ્રસિદ્ધ પ્રવચનકાર સરિદેવ અમર રહે. ન શોભે છે જેમ ચંદથી, તેમ આપ શાસનમાં સરલ વિભાવથી શોભી રહ્યા હતા
છે તે સરલ વભાવી સુરિદેવ અમર રહે.. કરે કાજી) કૃપાલુ કરૂણા છે દાન દરિણા ઇયાન કયાના ભંડાર એવા વાત્સલ્ય-વારિદ્ધિ
સુરિવ સદા અમર રહે પ્રભુ ભકિતને વિષે સજા મન રહેતા અને શવાસે રવાસે પરમાત્મા પ્રત્યેની અડગ
મહાવાલા રિદેવ અમર રહે