________________
વર્ષ ૭ અંક ૩૦ : તા, ૨૮-૩-૯૫ *
૭૧૩
ચંદજી ગાલાલજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહરાવવાની ઉછામણી શાહ મગનલાલ વનેચંદજી પરિવારે (હસ્તે જ શવંતભાઈએ) લીધેલ. જાપ કરવા માટેની રેશમી ચલપટ્ટો બહેરાવાની ઉછામણી શાહ હીરાચંદ પુખરાજજી દાંતર ઈવાળાએ લીધેલ. આસન વહોરાવવાની ઉછામણ શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ.
પ્રવચન પટુ પૂમુનિરાજ શ્રી દર્શનારત્નવિજયજી મ. ને વર્ધમાન વિદ્યાને પટ વહરાવવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની છામણી શાહ અચલદાસજી દાનમલજી પિંડવાડાવાળાએ લીધેલ. કામળી વહેરાવાની ઉછામણી શાહ મેલા પચંદજી સુરચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. રેશમી ચલ પટ્ટો લહેરાવાની શાહ નેનમલજી દેવીચંદજી દેસૂરીવાળાએ લીધેલ. આસન વહોરાવાની ઉછામણી શાહ બાબુલાલ ભૂરમલજી પિંડવાડા વાળાએ લીધેલ.
પૂ. ન્યાયવિશારદ મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ. ને વધમાન વિદ્યાને પત્ર વહોરાવાની ઉછામણી શાહ રામચંદ્રજી શેષમલજી લુણાવાવાળાએ લીધેલ. નવકારવાળી વહોરાવાની ઉછામણી શાહ કુંદનમલ પૂનમચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. કામ વહેરાવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતાઈવાળાએ લીધેલ. રેશમી ચેલપટ્ટો વહોરાવાની ઉછામણ શાહ મીઠાલાલજી રાયચંદજી પિંડવાડાવાળાએ લીધેલ. આસન વહેરાવાની ઉછામણ શાહ શંકરલાલજી સકલચંદજી દાંતાઈવાળાએ લીધેલ. પદવી ઉપર પધારેલ બધા આચાર્ય ભગવંતેને ગુરૂપુજન કરવાની ઉછામણી શાહ પુખરાજજી કાનાજી દાંતારાઇવાળાએ લીધેલ. બધા આચાર્ય ભગવંતેને કામળી વહોરાવાની ઉછામણું શાહ વીરચંદ માણેકચંદજી પરિવાર પિંડવાડાવાળાએ લીધેલ. ત્રણે મુનિભગવંતોને ગણપદવીમાં વર્ધમાન વિદ્યા ગણવા માટે રેશમી ચલપટ્ટો તથા જેના પર બેસી ગધમાન વિદ્યા ગણે તે આસન વહોરાવાની ઉછામણી તથા ગણિપદવી પ્રસંગે જીવદયાની ટીપ : આટલી ક્રિયા મેતીશા ટુંક ગિરિરાજ પર થયેલ. બીજી બધી ઉછામણ પ્રેમસૂરિજી વિહારમાં થયેલ. ત્યારબાદ ૬ રૂપિયાનું જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી સંઘપૂજન થયેલ.
ઉછામણી થયા પછી હાથી, અનેક ઘેડા બેંડ તથા પરમાત્માની રથયાત્રાની શોભાને વધારે એવી શણગારેલી બે બગી સાથે પરમાત્માની રથયાત્રા નીકળેલ.
રથયાત્રા પ્રેમસૂરિ વિહારથી પ્રારંભ થઈ પાછી પ્રેમસૂરિજી વિહારમાં ઉતરતાં માંગલિક તથા પ્રવચન થયેલ. તથા બપોરે સાબરમતી યાત્રિક ભુવનમાં પ્રવચન થયેલ, તેમાં શાહ ખુમચંદ કપૂરજી સિડીવાળા તથા સુરેન્દ્રનગરવાળા કીરચંદ્ર જે. શેઠ (કલ્યાણના તંત્રી) તથા રાજુભાઉ તરફથી ગણિપદવી નિમિતે ૧-૧ રૂપિયાનું સંઘપૂજન થયેલ. આજે સાંજે શાહ કિસ્તુરચંદજી હંસાઇ પરિવાર તરફથી પરમાત્માની ભવ્યાતિ