________________
શ્રી જૈન શાસન (અઠવાડિક હાથીય વગ આરામાં જે opped
e
peop
0
0 0
0
.
O
O
.
O
..
દ
'
.
• નવા સૂરે જ્ઞાનમ ત્રિ
.
Reg No. G. SEN 84
[5] [5
00000
[11]
સ્વ પ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહાજ
સુખી થવાની ઈચ્છાવાળા કયારે શુ' પાપ ન કરે તે કાંઈ કહેવાય નહિ, જયારે સારા થવાની ઇચ્છાવાળાને પાપનુ' મન નિહ.
સારા થવુ. તા એકલા જ પડવુ' પડે. ટાળા સાથે રહેવાય નહિ, જેને ટે ળા સાથે રહેવુ હાય તે સારા અને નહિ,
કોઈ પણ ખાટુ' કામ જાણી બૂઝીને કરે નહિ અને સારૂં' કામ શકિત મુજબ કર્યા વિના રહે નહિ તે સારો માણસ!
સુખી થવાના દુર્ગુણ નીકળે અને સારા થવાનેા સદ્ગુણ પેદા સુધારા થઈ જાય !
થાય તે કાલ્રી
ધનુ' ઓઢું લઈને પાપ છૂપાવવા મહેનત કરે તેના જેવા પાપી નથી.
આમા એક
સારા સદા સુખી, સુખી સદા દુ:ખી,
ગુણાઠાણુ' એટલે ડહાપણનું લક્ષણ !
સુખી થવાની ઈચ્છાવાળાને ખરાબ થતાં વાર નહિ, સારા થવાની ઈચ્છાવાળાને માટેભાગે કાઈ ખરાબ કરી શકે નહિ.
સારા દેખાવાની ઈચ્છા તે જ મોટામાં માટે દોષ !
.
0 સારા થવા સુખને ય છેાડવુ' પડે, દુખને ય સ્વીકારવું પડે. સુખના લાલચુ અને દુઃખના ભીરૂ સારા થઈ જ શકે નહિ.
0 ધી દરિદ્રી હાય તા ય સુખી. પાપી શ્રીમંત હાય તા ય દુ:ખી.
·
0
સારા થવાની ઇચ્છા તે ગુણુ ! સુખી થવાની ઈચ્છા તે જ મોટામાં મોટું પાપ !
માયાવી હમેશા અવિશ્વાસુ હોય, પેાતાના સ્વા" માટે બીજાનુ બગાડવામ જરાય સ'કૈાચ થાય નહિ.
00000000000
*00000000000000:0000000*
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ગ્રાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ
(લાખાભાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને પઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ”