________________
૧૦૮૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭૨ વર્ધમાન તપની ર૭૭મી એળી કરનાર (હાલમાં ચાલુ છે.) તે
મહાત્માનું નામ .... છે. ૭૩ બાઇ ચંપાદે માતે છ માસનાં ... ધરીયા હતા, ૭૪ છટડા આરામાં જીવો.... ચરવા નીકળે. ૭૫ .. અજિતસેનાભિધ તિહાંકને, ” યમતી તાસ; ચતુરનર... ૭૬ સમવસરણની રચના કરીને આ પંયમ કાળનાં સંયમ દાતા .. આ. ભ. વતા. ૭૭ હાં રે મારે પૂરવ ભવન - રહિણી નામ જે ૭૮ .” ચા ” ; સાથે લીધે રોન્યને પરિવાર ૭૯ મયણા સુંદરી " હી ડેળે હીંચતી હતી. ૮૦ સગર ચક્રવતી રાજાએ જિનમંદિર સેના, .... અને ... બનાવ્યા હતા. ૮૧ જિનમંદિરની • કરવી એ દરેક શ્રાવકેનું કર્તવ્ય છે. ૮૨ બાહા તપન ભેદ માથી એક ભેદ . ૮૩ સૌરાષ્ટ્ર આવેલાં એક ગામનું નામ ... છે. ૮૪ . ખાવાથી મગજમાં તામસી વિચાર આવે છે. ૮૫ પૂરવ નવ્વાણું સાસર્યા સવામી શ્રી ઋષભજિર્ણ; ૮૬ - પાંડવ મુગતે ગયા, કામ્યા પરમાન... ૮૬ પ્રભુપદ પદમ. - તળે પુજી, હાંરે હું તે પામીશ હરખ અપાર ૮૭ ૨૪ તીર્થકરમાંથી એક તીર્થકરના ત્રણ કહેથાણુક છે. ગીરિ ઉપર થાય. ૮૮ દરેક તીર્થકરની માતા સૂર્યને ... રંગને જુએ છે. ૮૯ નાના બાળકે છે ને દિવસે જ કરે છે. . ૯૦ દરેક તીર્થકરના જન્મ મહોત્સવ સમયે દેવતાઓ , નાં સિંહાસન ઉપર
પ્રભુજીને સ્થાપે છે. ૯૧ - ભજન જે કર્યાજ, કીધા ભક્ષા અભક્ષ,
. રસની લાલચે, પાપ કર્યા પ્રત્યક્ષ રે ૨ દરેક તીર્થકરની માતાને ૧૪ રવપ્નમાં આવતા એક સ્વપ્ન .. છે. • ૯૩ રામચંદ્રજીની મુળ ચાર પટરાણીમાંથી એક પટરાણી . હતી.
૯૪ લમણજીની મુળ આઠ પટરાણમાંથી એક પટરાણી . હતી. ૫ એક ૯ અક્ષરનું નામ છે જેમાં :
૧ અને ૨ અક્ષર મળીને એક સતીના ભરથારનું નામ થાય છે,
૩, ૪ અકાર મળીને આકાશમાં રેશની આપે છે. , - ૨ , ૬ અક્ષર મળીને એમાં “ચી શબ્દ ઉમેરવોથી મહાવીર પ્રભુનાં એક
ભવનું નામ થાય છે. ( જુઓ ટાઈટલ ૩ ઉપર )