SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ળીને ફરી મુનિવરના ચરણમાં પડીને જટા- વાત્સલ્ય જૈન શાસનમાં શ્રેયસ્કર કહ્યું છે. ચુએ ધર્મ સાંભળ્યા અને શ્રાવકવ્રતને આમ કહી મુનિવરે આકાશમાર્ગે ચાલ્યા ગયા. સવીકાર કર્યો. જીવહિંસા, માંસાહાર, અને વિદ્યાધરેશ્વર રત્નજીને અહીં મેળાપ રાત્રિભેજન નહિ કરવાની એક માંસાહારી થયે પછી રામચંદ્રજી બે દેએ આપેલા પક્ષી જટાયુએ પ્રતિજ્ઞા સ્વીકારી. અશ્વ યુકત રથમાં બેસીને જટાયુને સાથે અને રામચંદ્રજીને મુનિવરેએ કહ્યું- લઈને અન્યત્ર કીડાપૂર્વક વિચરી ગયા. હવે આ તમારે સાધર્મિક છે. સાધર્મિકનું ... 9 શ્રી મહાવીર નમસ્તુતે શ્રી લબ્ધિ ભુવનતિલક ભદ્રંકર ગુ નમ: - નરસિંહપુર [ મ. પ્ર.] નગરે – - અતિહાસિક પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે ભાવપૂર્ણ આમંત્રણું પૂ. લબ્ધિભુવનતિલક ભકરસૂરિ કૃપા પ્રાપ્ત પૂ. શાંતમુતિ આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ. ના પટ્ટધર પૂ વિશ્વ વિક્રમી તપસ્વી ઉગ્ર વિહારી મરાઠવાળા ઉદ્ધારક આ. શ્રી વરિષેણસૂરિજી મ. ને પૂ પં. વિનયસેન વિ. મ. ના શિષ્ય મુનિ વજસેન વિ, મુનિ વલભસેન વિ. ઠા. ૩ ની પાવન નિશ્રામાં યુવા વિઘિકાર મને જકુમાર હરણના માર્ગદર્શને નુતન શિખરબદ્ધ જિનાલચે શ્રી મહાવીર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ શ્રી મુનિ સુવતવામિ, શ્રી લબ્ધિનિધાન ગૌતમસ્વામિ દાદાગુરૂ યક્ષ ચક્ષણ પ્રાસાદદેવી મંગલમૂર્તિ પ્રતિષ્ઠા પ્રવેશને દવજાદંડ કલસારોપણ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે મનાવવામાં આવનાર છે. પૂ. શ્રી કેવળીયા કેલેની પ્રતિષ્ઠા ઉત્સવ, માંડવગઢતીર્થ યાત્રા, ખંડવા શાશ્વતી એની પ્રસંગે આયંબિલ, હરસુદ્ધ વીરજન્મોત્સવ, ખીરકિયામાં પૂ. આ. ભદ્રકરસૂરિ મ. ત્રીજી પુણ્યતિથી પૂ. અ. અભય રત્નસૂરિ મ. સંયમ અનુંમાનાર્થે સમુહ આયંબિલ ભક્તામર મહાપૂજન, શત્રુંજય, . ભાવયાત્રા, નવપદપૂજા વિગેરે ભવ્ય અનુષાને ઉજવીને અત્રે પધારશે. ૦ . સુદ ૫, ૫-૫-૯૫ ના પૂ. ગુરૂવારે તથા જિનબિંબને પ્રવેશોત્સવ ૦ ઉત્સવ-પ્રારંભ, ૬-૫-૫ થી -પ-૯૫ સુધી રોજ પૂજને આની ભાવના પ્રવચન. • ૧૦-૫-૯૫ ભવ્ય સિદ્ધચક મહાપૂજન નંદાવત પૂજન આદિ. ૦ ૧૧-૫-૯૫ બીજાપુર રાજસ્થાન બેન્ડ, વિરમગામ શહનાઈ ગજરાજ સાથે રથયાત્રા. ૦ ૧૨-૫-૯, ભવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ શાંતિસ્નાત્ર પૂજન ગરીબેને ભેજનાદિ. ૦ પ્રતિદિન પ્રવચન ભકતામરપાઠ, પૂજન આંગી ભાવના ત્રણ સમયની નવકારશી જમણે નૃત્યકારો દ્વારા ભક્તિ કાર્યક્રમ ગેરધન પાર્ટી દ્વારા સંગીત વેલજીભાઈ ઈન્દીર દ્વારા વિધિવિધાન થશે. ૦ સ્થળ-જૈન મંદિર, સ્ટેશન ગંજ-નરસિંહપુર (M.P.) ૦ પૂશ્રી અત્રેથી, કરઠા ૨૮-૫-૫ ના પૂ. ભુવનતિલક સૂ મ, પુણ્યતિથિ ઉત્સવ ઉજવીને દાદર-મુંબઈ ચાતુર્માસાર્થે પધારશે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy