________________
શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમ: અનંતલધિનાથ શ્રી ગૌતમ સ્વામિને નમઃ
નમામિ નિત્ય ગુરૂ રામચન્દ્રમ્
(મુંબઈ) કાંદીવલી–દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિંબ ભરાવવાની ઉછ મણમાં લાભ લેવા
સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ (મુંબઈ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકર વાડી મહાવીરનગર વિસ્તારમાં જેની { થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમાએ “શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના છે મનરમ્ય શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કાર્ય એક વરસ યા હાથ ધર્યું છે.
પૂ. જૈનશાસનના મહાન તિર્ધર કલિકાલ કલ્પતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય છે { રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાથી પૂ. તપરિવરતન આ ભ. શ્રીમદ વિજય {
રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ના તથા પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ વિજય છે મહોદય સૂરીશ્વરજી મ. સા.ના મંગળ આશીર્વાદથી તેમજ પૂ. મુનિપ્રવર શ્રી નયવર્ધન 8
વિજયજી મ.ની પ્રેરણા તથા માર્ગદર્શનથી ચાલી રહેલું આ નિર્માણ કાર્ય કુંક સમયમાં છે ને પણ થશે.
તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) ઈચના ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈચના બે એમ તારક ત્રણ શ્રી જિનબિ બે પધરાવવાના છે તે તમામ જિનબિંબ ભરાવવાની ઉછામણી પૂજ્ય તપસ્વિ સમ્રાટ આ.ભ. વિજય રાજતિલક સૂરીશ્વરજી મ. સા.ની તથા પૂ. ગચ્છ સમ્રાટ આ.ભ. વિજય મહોદય સૂરીશ્વરજી છે મ.સા.ની પુનીત નિશ્રામાં શ્રી મેતિશ લાલબાગ ઉપાશ્રયમાં બોલાવવામાં આવશે. તે છે ઉછામાણીના આ મંગલ પ્રસંગે પ્રભુભક્તિને લાભ લેવા પ્રભુભકતને નેહભર્યું નિમંત્રણ છે.
દિવસ-કારતક વદી ૩ સેમવાર ર૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે. પિસ્ટ સરનામું :
લી. પ્રાણલાલ સી. શેઠ
શ્રી કવેતાંબર મૂ ત ઉદય કલ્યાણ આરાધક ૧, બે બે ટોકીઝ કમ્પાઉન્ડ,
જેન ટ્રસ્ટના ટ્રસ્ટીએ મલા (વેસ્ટ) ૪૦૦૦૬૪ 1 ફેન : ૮૮૨૩૯૧૪
R