SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ છેવર્ષ–૭ અંક : ૧-૨-૩ઃ તા. ૩૦-૮-૯૪ ૧૫૫ છે એળખે હેય તે સર્વ જીવોને પોતાના સમાન માને છે. તે પે તને અને બીજાને કે સમાન દૃષ્ટિથી જુએ છે. જૈન દર્શનની આટલી સમજ આટલાં વર્ષો બાદ આપણામાં આવી હોય તે વટ યા છે અહંની ખાતર વેતાંબર અને દિગંબરમાં અગીઆર મંદિર બાબતમાં ૬૦-૭૦ વર્ષો 8 કરતાં પણ વધારે સમયથી ઝઘડા કેમ સંભવી શકે ? તેમાં પણ જૈનદર્શનના તત્વ- ૨ જ્ઞાનના એ ધારે નહિ, પણ દુન્યવી કાયદા અનુસાર લેવાતા નિર્ણવાળી કેમાં કેસે 8 ચાલે !?! અ ૧૩૭ માં હું બાર વર્ષના હતા અને આ કેલામાં હિન્દી ભણતે હતે, આ * ત્યારે, મને અંતરિક્ષની યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતે પણ છે 3 આ તીક ત્રિના બારામાં દિગંબર અને શ્વેતાંબર કેટે ચઢયા હતા, જેનો ઉકેલ, ખેદ 8 { સાથે કહેવું પડે છે કે આજ સુધી આવ્યા નથી. દિગબર અને શ્વેતાંબરના જે લે કે નેતાઓ ગણાતા હોય તેમને હું હૃદયપૂર્વક છે આથી ગંભ ૨પણે અરેજ અને વિનંતી કરું છું કે ભગવાન મહાવીરના તત્વજ્ઞાન મુજબ છે આ તીર્થક્ષેધના ઝઘડાને આ ૧૯૯૪ના વર્ષ પહેલાં તે જ અંત લાવે. . દહેરાસરનો મેહ રાખ્યા વગર, શ્વેતાંબર નેતાઓએ સામે ચાલીને દિગંબરને 8 છે આપી દેવાની દિલપૂર્વક વાત કરવી જોઈએ અને તેવી જ રીતે દિગંબર નેતાઓએ કોર્ટોમાં છે કે માંડયા છે તે પાછા ખેંચી લઈ કવેતાંબરોને અંતઃકરણપૂર્વક કહેવું જોઈએ કે ભલે હું છે આ દહેરાસરા તમારા કબજામાં રહે. છેવટે તે આપણે બધા ભગવાન મહાવીરના અનુ યાયીઓ છી છે. ભગવાન મહાવીરને અનેકાન્તવાદ યાને સ્યાદવાદ આપણને એ શીખવે છે. છે છે કે કેઈપણ વસ્તુને એકજ દષ્ટિથી જોઈએ તે Nothing is absolutely true or No. S. thing is absolutely wrong. આ જાતનું વલણ સિદ્ધાંત બન્ને પક્ષના નેતાઓ લે તે ચોકકસ સમાધાન થઈ શકે. આ અનેકાન્તના સિદ્ધાંત મુજબ આપણે ચેકકસપણે એ ન કહી શકીએ કે દિગંબર { તદન સાચા છે યા શ્વેતાંબર તદન સાચા છે. બન્નેમાં થોડા થોડા સત્યના અંશ સંભવી છે 3 શકે છે, તેમ બનેમાં થોડી થોડી ભૂલ ભરેલી માન્યતાઓ પણ હોઈ શકે છે. વર્તમાનમાં જે ઝઘડા છે તે તે બન્ને પક્ષે પિતાનો વટ જળવા જોઈએ એવી ? છે અહંઆધારિત માન્યતાઓને કારણે છે. અત્યારના આપણુ વલણ ઉપરથી આપણે છે દુનિયા સમક્ષ એ વાત છતી કરીએ છીએ કે આપણે જમે જેન છીએ, પરંતુ કર્મો 8 છે જેન નથી. જયારે ભગવાન મહાવીરે તે કહ્યું છે કે કઈ પણ વ્યકિત જન્મથી જેન છે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy