________________
છે ૧૫૬ : શ્રી જેનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક છે હેતી નથી, પણ કર્મથી બની શકે છે. છે આથી અને સંપ્રદાયના સાધુઓ અને શ્રાવકેના નેતાઓને હું વિનંતી કરું છું { કે શ્રી જિનશાસનના કાયદા મુજબ આ ઝઘડાઓનો તાત્કાલિક અંત લાવે.”
શ્રી કાંતિભાઈ પણ જરૂર જણાય તે શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ઝવેરી વાડ ૧ ઈ પટણીની ખડકી અમદાવાદથી બધે ઈતિહાસ વિ. મંગાવી અને જાણકાર બને અને સત્ય છે નિષ્કર્ષ મેળવે.
* ૨૦૫૦ વૈશાખ વદ ૮ છે છોટાઉદેપુર 8 (વડોદરા) ગુ.
--જિને-દ્રસૂરિ
$ જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
क्रोधावेशे नदीपुरे प्रवेशे पापकर्मणि । संभुक्तौ सर्वभीस्थाने कालक्षेणः प्रशस्यते ।। ધિને આવેશ, નદીનું પુર, પાપને પ્રવેશ, ભેગ, અને સર્વ ભય સ્થાનમાં કાલ વિલંબન બને છે.
DINEH PORWAL
૪s 2084309
PAYAL CARD
Mfg. of : Visitings & Invitation Cards
Wedding & Greeting cards. 177, Pratap Building, Dady Seth Agiary Lane, Bombay-400002