________________
૫૩૬ ?
? શ્રી જૈનશાસન (અઠવાડિક)
કરીને તથા અન્ય ત્રણેય માતાઓને પણ સ્ત્રીઓમાં હાહાકાર મચી ગયો. રાજમહેલની નમસ્કાર કરીને રાજમહેલમાંથી નીકળવા સંપૂર્ણ સગવડવાળી જિંદગી જીવેલી આ લાગ્યા,
સુકમળ મહાસતી સીતાદેવી વન-જંગઆ જોતાં જ દુરથી દશરથ રાજાને તૈના જગલી ટાઢ-તડકાને શી રીતે સહી નમસ્કાર કરીને સતાવી કૌશલ્યા માતાને શકશે? આ રીતે શેકથી ગ ગ વાણી નમીને બેલ્યા મને આર્યપુત્રની સાથે જવા બોલતી નગરની નારીઓ વનવાસ માટે માટે હે માતા! અનુજ્ઞા આપે.
જતાં સીતાદેવીને કેમે કરીને જોઈ શકયા. ફરી કરૂણ રૂદન કરતાં કૌશલ્યાએ અર્થાત્ સીતાદેવીનું વનવાસ જવું નગરની પૂત્રવધુ સીતાદેવીને કહ્યું. કે- દિકરી ! નારીએથી અસહ્ય બની ગયું હતું. રામચંદ્ર તે પિતાની અનુજ્ઞાથી વન તરફ
રામચંદ્રજીને વનવાસ માટે નીકળી
ગયેલા સાંભળતાં જ ક્રોધથી ધમધમી જાય છે. અને પુરૂષસિંહ એવા તેને માટે વન વેઠ દુષ્કર નથી, જ્યારે તું તે
ઉઠેલા લક્ષમણજીએ મનમાં વિચાર્યું કે જન્મથી માંડીને જ ઉત્તમ-ઉત્તમ વાહને માં
S -પિતા તે સ્વભાવથી જ સરળ છે. પણ જ દેવીની જેમ લાલન-પાલન કરાયેલી છે. સ્ત્રીઓ સ્વભાવથી અવળરાંડી હોય છે. પગેથી ચાલીને જે વસે! તું વનના કષ્ટને ના
જ નહિતર આટલા લાંબા સમય સુધી વરદાનને શી રીતે સહન કરી શકીશ ! તારા શરી. થાપણ રૂપે રાખી મુકીને અત્યારે આવા રની કમળ જેવી સુકે મળતાને જંગલના
આ સમયે જ માંગવાનું તેને ( કયીને) કયાંથી ટાઢ-તડકા કિલષ્ટ કલેશ ઉપજાવશે. અને
- સૂઝે ? પિતાએ તે ભરતને રાજ્ય આપી
તે રામચંદ્રને પણ આ કલેશ કષ્ટદાયી બનશે Jણું માટે તે એ બ્રુસકત થઇ જ ચ » તારા પતિને અનુસરવામાં હું સીતા ! હે છે. પરંતુ હવે અમને પણ પિતૃષ્ણ બાકી તને અટકાવી પણ નથી શકતી અને ૪
નીર. રહી ગયાની બીક નથી. માટે ડર વગરનો આવનારા અનિટ કોને વિચાર કરીને
છે અને હું હમણાં જ કુલાંગાર ભરત તને જવાની અનુજ્ઞા પણ હું આપી શકતી
પાસેથી રાજ્ય આંચકી લઈને વડિલબંધુ નથી.”
રામચંદ્રજીને સેંપી દઉં જેથી કોઈ પણ
શાંત થાય. અથવા કંઈ નહિ. તણખલાની સીતાદેવીએ કહ્યું–હે માતા તમારા
જેમ રાજયને તરછોડીને ચાલ્યા ગયેલા તરફની મારી ભકિત મારા માર્ગને સેમકંકષ્ટ વિનાને બનાવશે. માટે હું
વડિલ બંધુ રાજ્ય સ્વીકારશે નહિ અને રામચંદ્રજીને અનુસરીશ.” આમ કહીને
ભરત ઉપર મારા ક્રોધને કારણે પિતાજીને સીતાદેવી પણ ફરીવાર કૌશલયાને નમીને
પણ દુ:ખ થશે. માટે પિતાજને દુખ ન
ન થઈ જાય અને ભલેને ભારત પણ રાજા બને. રામચંદ્રજીની પાછળ ચાલ્યા.
હું તે સેવકની જેમ રામચંદજીને અનુસીતાજીના જવાથી તે નગરની સરીશ.”