SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1048
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૬ : આત્મસાત કર્યાં છે કે ર ધર' મહાપુરૂષને પણ હાથ ધેાવા પડયા છે. આ તેમને હઠીલા વર્ષીના ઘર કરી ગયેલ જીના અસાય રાગ છે, રાગનું સાચું નિદાન કરાયા પછી ઈલાજ કરાય તે રોગમુકિત થાય પણ આજે તેમના રોગ એવો વકર્યો છે કે ખુદ ધન્વ'તરીને 'પણ' નામેાશી મલે તેવી તેમની હાંલતુ છે. • શ્રી જૈન શાસન (અઠવાડિક) શાસન જેઓના હૈયે વસ્યું છે તે આત્માએ વિરાધનાં વટાળ જગાવવામાં પાછી પાની કરતા પણ નથી. પણ સાથેનાને સાથ-સહકાર મલે કે ન મળે પણ સાચી વાતનુ' ડીમડીમ જગતમાં જાહેર કરે જ છે અને સન્માર્ગીની રક્ષાના સહભાગીના યશ’ પામે છે. 'જે આત્મા કારમા અભિનિવેશને વશ થાય છે તેમને પુણ્યયેાગે જે કાંઇ પ્રજ્ઞાશીલતા આદિ મળે છે. તેના ઉપયોગ સ્વ-પરના હિતને બદલે અનેકના હિતમાં જ ઠરે છે. પુણ્યાઈ હેય, લખવા-માલવાની એટલે પાતાના ઉત્કર્ષ અને બીજાઓના શકિત હાય, પેાતાના પ્રચારના માધ્યમ અપાકષ કરવા-ઉતારી પાડવ પેાતાના બધા જ પ્રયત્ને જાળવી રાખે છે. તે માટે શાસ્રોને પણ શસ્ત્રરૂપ બનાવતા વાર લાગતી નથી, અસત્ય સાથે તે એવુ ગઠબ ધન થાય છે કે પોતે પહેલા જે આવેલા તે લાગતી · નથી. ફેરવી તેાળતા જરાય વાર તેમના માટે સંસ્કૃતિનું એક સુભાષિત સત્ય મને છે કે ‘વન્તિર્તાવિવોચાનાં, તેમના રોગ વકરાવવામાં જાણે-અજાણે જવાબદારભરી વ્યકિતઓના પણ સિ હૂંફાળા છે તેમ કહેવુ જરાય ખાટુ નથી. કેમકે, નીતિશાસ્ત્ર પણ કહ્યું છે કે રોગ અને શત્રુ ઉગતા જ દાબવા સારા' તે ન્યાયે સમુદાય-હાય સઘ શાસનના નાયકાએ જો પહેલી આવૃત્તિ વખતે પગલાં ભર્યા હાત તેા આવા વખત ન આવત ! સમયસર નહિ કરાયેલા ઇલાજ, સેવાતી ઉપેક્ષાવૃત્તિ અને અનિર્ણાયકતાના કારણે આજે બધા પીડાઈ રહ્યા છે. સાથે સાથે સત્યપિપાસુ શાસનરસિક સમર્પિત આત્માઓને માઠું લાગે તેા ભલે લાગે પણ આમને મારું.. ન જ લાગવુ જોઇએ-આવી લાગણીશીલતાએ પણ ઘણુ જ તુકશાન કર્યુ છે. જે પ્રશ્ન આખા શાસનને સ્પર્શતા હાય, શાસનના મુળભુત સિધ્ધાંતાને ઉખેડી નાખતા હોય તે વખતે સમુદાયાદિના નાયક . કેમ ચૂપ રહે છે. તે જ સમજાતું નથી ! જવાબદાર ભર્યા સ્થાને રહેલા પુણ્યશાલી આત્માના એક અવાજ જ બધાને ચેતનવતા જોમવતા કરે છે. પણ આમાં કલિકાલના જ પ્રભાવ માનવે રહ્યો ! (શ્રીજી અભીપ્સા હાય તા જ્ઞાની જાણે !) गोनिगत्य न चाविशेत् । મંત્રીવેન નીવાનાં, निर्गताऽपि विशेत्पुनः ॥' અર્થાત્–હાથીના દાન્તની જેમ સજજન પુરૂષોની વાણી બહાર નીકળ્યા પછી પ્રાણાંતે પણ પાછી ફરતી નથી જયારે દુર્જન પુરૂષોની વાણી કાચબાની ડાકની જેમ નીકળેલી પણ પાછી ફરી જાય છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy