________________
૬
વર્ષ—૭ અંક : ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ :
વિરહની વ્યથા રજૂ કરતા બાહ્ય વર્ણને ઘણું જોવા મળે છે. એ એટલા બધા છે છે જાણીતા બની ગયા છે કે એની ઉપબૃહણ કરવાનું મન થતું નથી હાલતમાં ખરાબી છે
બતાવવા નબળાઇ બતાવાય છે, યંત્રને પ્રકાશ દઝાડે છે તેમ જણાવાય છે ચન્દનને લેપ છે પણ શીતલ નથી લાગતે તેમ કહેવાય છે. આ બધાને પાછળ મૂકી દે તેવું નિવેદન છે સખી રાજલન સંભળાવે છે. એ જતી રહી છે કે રાજુલ એકલપંડે પ્રભુને પ્રાર્થના કરે 8 છે અને પ્રફ પણ કરે છે. એ સમજે છે કે આ દ્વારા રાજુલને સંતેષ મળે છે. પણ તે આ સંતોષ અને તે અસંતેષમાં ભળી જાય છે. એ રાજુલને સમજાવવા પ્રશ્ન પૂછે છે. હું
યા ગતિ કીન હે સખી ! તેરી. તારી આવી હાલત? આ બધું છે શું ? છે છે તું સૂધબૂધ ગુમાવી બેઠી છે કે શું ? ઇતઉત યૂહી ફિરત હે ગહેલી મહેલના 8. છે ઝરૂખે, ધાબે તું દિવસમાં દશ વાર જઈ આવે છે. બગીચામાં જવા છતાં તું એક ખૂણે છે ઊભી રહી જાય છે ફેડ પાડીને કહું તે સાવ બાઘા જેવું વર્તન દાખવી રહી છે. તું 8 સાવ જ ગહેલી કહેતા ઘેલી છે. તું તે બહુ ચકેર હતી. આવું પરિવર્તન શીદ આવ્યું છે તે હું જાણું છું. “કંત ગયે ચિત્ત ચેરી” તારું ચિત કંત ચિરી ગયું છે. તેથી તું ? હું આવું છેલ્લું વર્તન દાખવે છે.” ઘેલછાને પ્રકાર બતાવતાં સખી કહે છે, આગ ઠારવા છે 8 માટે પાણી છાંટવું જોઈએ એ નિયમને અનુસરીને તું વિરહની આગ પર આંસુના નીર છે છાંટે છે. પણ તું અહીં પણ થાપ ખાઈ ગઈ છે. તને ખબર નથી.
ઉહહ, વડવાનલ જલણ જો ચિહું ઓરી. વિરહની આગ તે વડવાનલ છે છે છે. એના પણ નીર છાંટવાથી તે એ પોતાની જાળ વધુ જોરથી ચોમેર ફેલાવે છે. અહીં 8.
અનુભૂતિ કરતાં કલપનાને વધુ અવકાશ મળે છે. રાજુલની અવસ્થાનું ચિત્રણ થતું રહે છે છે. પ્રભુને મળવા કે મેળવવા રાજુલને જે મને મંથનમાંથી પસાર થવું પડયું તે સમ- 8 8 જવું સરળ નથી. પૂર્વ પુરૂષોની સર્જકતા આની પર પ્રકાશ પાથરે છે ત્યારે રાજુલની છે 8 અદ્દભુત લાગણીને સમજવાને મોકે મળે છે, અને પૂર્વ પુરૂષની રાજુલ સંબંધી સહાનુ- છે ભૂતિને મીઠે અનુભવ પણ
રાજીમતી સામાન્ય પ્રેમિકા નથી કે સ્ટારોળ કરતી કરતી માથું કૂટીને ખતમ થઈ ? હું જાય. એના આંખમાં આંસુ છે ને સાથોસાથ પ્રભુની નાયિકા હોવાનું ગૌરવ પણ છે. જે રાજીમતીને વિલાપ જાજરમાન લાગે છે તેમાં પણ આ જ કારણ મુખ્ય છે. રાજુલ પ્રેમ છે. ચર્યથી પિતા ની પ્રગતિ શરૂ કરે છે. નેમચર્યમાં તે અનગળ અનુભૂતિ પામે છે. આગળ જતાં તે આમચર્ય પામે છે પરમાત્મા સાથે તે અહીંથી અભેદ સાધે છે. સંબધે | વિનાને સનાતન સંબંધ. આખરે તે ધાર્યું સાધી લે છે એટલે ઉપાધ્યાયજી મહારાજા લખે છે : રાજુલ શિવસુખ અમૃત દિ.
-
-
-