SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા તેઓશ્રી જ વિચારે... -૫, રાજુભાઇ પંડિત [વિકેલી] (ધામિક વહિવટ વિચારનો વિરોધ થયો અને શાસ્ત્રીય પાડે અપાયા ત્યારે પૂ.આ. શ્રી વિ. જયષ સૂમ. જાહેર છાપાઓમાં નિવેદન કરે છે જાહેરમાં લખવું નહિ અત્રે મળી જવું તે અંગે અવે સ્પષ્ટતા કરેલી છે. સં): ૦ ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક નિષ્કર્ષ લાવવાની યોગ્ય રીત શા માટે ના કરીના આધારે જરૂર લખાયું છે. પરંતુ અપનાવાઈ? હજુ પણ વિવાદાસ્પદ તે ૨૦૪૪ના તે ઠરાવે શાઆધારિત નથી. ઠરાવ તથા ઠરાવના આધારે લખાયેલ તે માટે પુસ્તક પણ શાસ્ત્રાધારવાળું ન હોવાથી પુસ્તક શાસ્ત્રોકત રીતે પ્રમાણભૂત સિદ્ધ ન પ્રમાણભૂત શી રીતે બની શકે ? થાય ત્યાં સુધી તે પુસ્તકની પ્રથમ તથા ૦ જે પુસ્તકની બબે આવૃત્તિઓ દ્વિતીય એ બને આવૃત્તિના વિચારોને જાહેરમાં મુકાઈ ગઈ છે. જે પુસ્તકને શાસ્ત્રા- કોઇએ પ્રમાણભૂત ન ગણવાડી તેમ જાહેર ધારિત હવાને જેરારથી પ્રચાર થઇ કરવાની જરૂર છે તેવું શું નથી લાગતું? રહ્યો છે ત્યારે તે પુસ્તક અંગે કેઈને કંઈ ૦ સંબધ પ્રકરણનાં આધારે દેવદ્રવ્ય પણ પૂછવું હોય તે ખાનગીમાં, રૂબરૂમાં ના ઠરાવને પ્રમાણભૂત સિદ્ધ કરવાનો પ્રયત્ન મળવાની વાત શી રીતે કરાય? કરાવે છે પણ સંબંધ પ્રકરણની તે ગાથાસંમેલન થયા પછી થયેલે ખળભળાટ માંથી ધાર્મિક વહિવટ વિચારમાં જણાહજી તે માંડ શાંત થયેલ હતું તે આ વાયું તે “શ્રાવકે દેવદ્રવ્યથી પૂજા કરી પુસ્તકની પ્રથમ તથા દ્વિતીય આવૃતિ શકાય તથા વખ ઉપધાનાદિની ઉછામણીછપાવીને જેન શાસનના શાંત વાતાવરણને કહિપત દેવદ્રવ્ય ગણાય” તેવું સિદ્ધ શા માટે ડહોળવામાં આવ્યું ? ૨૦૪૪ના થઈ શકતું જ નથી. આ સંમેલનના થયેલા વિરોધને રૂબરૂમાં બેસીને ૦ શ્રાધાજીત કલ્પના આધારે સુવર્ણાદિ સમજી લેવા હેત તે સંમેલન પછી ૨૫ ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચ ખાતે જવાનું સિદ્ધ થયેલી શાસનની અપ્રભ્રાજના તથા સંધના કરવા પ્રયાસ કરાયો છે પણ શ્રાદ્ધજીત દ્રવ્યના દુર્વ્યયને ત્યારથી જ શું અટકાવી કલ્પને તે પાઠ સુવર્ણાદિ રૂપ ગુરૂદ્રવ્ય શકાયે ન હોત? પૂર આવે ત્યારે - પોળ વૈયાવચમાં જાય તેવું જણાવતે જ નથી. બાંધવાને કઈ અર્થ છે? “શ્રાદ્ધજિત ક૫ ગ્રંથની રચના સમયે ૦ ૨૦૪૪ના તે વિવાદાસ્પદ ઠરશે ગુરૂપૂજન હતું નહિ અથવા તે ગુરૂપૂજન અંગે તે માત્ર છાપામાં જ નહિ પણ શાસ્ત્રીય નથી.” આવું કહેનાર આપશ્રી તે વ્યાખ્યાનમાં પણ સામસામા પડવાની જરૂર જ ગ્રંથના આધારે ગુરૂપૂજન વૈયાવચ્ચ ન હતી. ત્યારે જ સાથે બેસીને શાસ્ત્રોકત ખાતે શી રીતે લઈ જવાનું કહી શકયા ?
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy