SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કે તેવા સ્થાને લઈ જવામાં મશાન યાત્રા નીકળે તે અયોગ્ય નથી. કેમ કે મહાત્માએ પ્રત્યેની સદભાવનાનું તે પ્રતિક છે. છેલ્લા વર્ષોમાં આ પ્રથા ભાયખલા દેરાસર ને સંકુલમાંથી શરૂ થઈ જાય છે. અગ્નિસંસ્કાર ઉચિત ભૂમિએ થાય અને સ્મારક ગ્ય સ્થાને થાય તે વિચારવા યોગ્ય છે. . તિથિ સિધ્ધાંત છે એમાં શંકા કેમ? 'શામાં તિથિ અંગેના સિધાં નકી કર્યા છે પાંચમ આઠમ આદિમાં પિષધ કરવા વિધાન છે કલ્યાણક તિથિએ પણ નિશ્ચિત છે. દક્ષિા સ્વર્ગાદિ તિથિએ વર્ષગાંઠની તિથિઓ, ઉપધાન માળની તિથિઓ, તેમજ અનેક તપે અમુક અમુક તિથિએ જ કરવાના વિધાન છે. આયુષ્યને બંધ પણ પ્રાયઃ પર્વ તિથિએ પડે છે તેવું શાસનમાં વિધાન છે. " આ તિથિએ એ સિધાંત છે પરંતુ તે દિવસે તપ જપ કે અનુષ્ઠાન શું કરવા તે સામાચારી છે કે ઉપવાસ આંબેલ એકાસણું કરે વર્ષગાંઠ આદિમાં કાઈ સ્નાત્ર પૂન મેટી પૂજા શાંતિસ્નાત્રમાં સાધર્મિક ભકિત, સાધર્મિક વાત્સલ્ય વિગેરે કરે. તેમાં એકાંત નથી પણ સામાચારી ભેદે અને યથાશકિત યથાશકય કરે. પરંતુ પર્વ તિથિ, તપની તિથિ, વર્ષગાંઠ તિથિ, ઉપધાન માળની તિથિ દીક્ષા તિથિ, કલયાણક તિથિ વિ. નિશ્ચિત છે. ગમે તેમ આગળ પાછળ ન ચાલે. આ તિથિ અંગે લોકેાર ટીપણામાં ચાંદ્ર અને સોય તિથિની ક્ષય વૃદિધ નિશ્ચિત હતી જ્યારે લેકિક ટીપણામાં તે અનિશ્ચિત છે. અને તેના નિયામક સૂત્રો છે. તેથી તિથિની સામાચારી માની ગમે ત્યારે ગમે તે દિવસે આગળ પાછળ કરવાની વાત બંધ બેશે નહિ. પરંતુ તે નિશ્ચિત તિથિએ શકિત સંયોગ આદિ મુજબ કરે અને તે સામાચારી છે, તેમ તપવિધિ વિગેરેમાં પણ તિથિ નિશ્ચિત લખીને સામાચારી જુદી લખી છે. ' તિથિએ સિધાંત છે ને નિશ્ચિત છે. ૨૦૧૧. લે. સુ. કિ.-૪ સાત રસ્તા મુંબઈ જિસ રિ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy