________________
-
ક
વર્ષ ૭ અંક-૧૭ તા. ૨૦-૧૨-૯૪ :
: ૪૫૧ છે મળે અને તે ગમી જાય તે શું થાય તે પણ સાથે જ કહેવું જોઈએ... પુણ્યથી છે મળતું દુનિયાનું સુખ ઇચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, ભેગવવા જેવું પણ 8 નથી. ધમિ દુનિયાનું સુખ ભેગવવું પડે તે દુઃખી હયે, કમને ભેગવે પણ રાજીથી છે ન ભેગવે. બાવકને મળેલું ધન ધર્મમાં ઘણું ખર્ચાય, ભેગમાં થોડું ખર્ચાય અને
સંગ્રહ તે તે રાખે જ નહિ. ધનને ભોગ તે પાપ છે, સંગ્રહ તે મહાપાપ છે અને છે સુપાત્ર દાન તે જ ધર્મ છે-આ વાત ઘણીવાર કહી છે પણ યાદ કણ રાખે?
શ્રાવ ને સુપાત્ર દાન વગર ચેન જ ન પડે. સુપાત્ર દાન વિનાનો દા'ડે વાંઝિયે 6 લાગે. તમારે રેજને ઘર–પેઢીને ખર્ચ કેટલે? અને ધર્મને ખર્ચ કેટલો ? જગતના
બંગલા-બગ યાદિ જોઈને ખુશ થનારા કેટલા ? મંદિરાદિ જોઈ દુ:ખી થનાર પણ છે કેટલા? ધમ હિન આવા હેય પણ ઘમ પામેલા આવા હેય નહિ.
અધ્ય ત્મભાવ પામ હોય તે “સંસાર છોડવા જેવું છે, મોક્ષ જ મેળવવા છે જે છે, સ ધુપણું જ પામવા જેવું છે' તે લગાડવું પડશે. આ બધા ગુણ મેળવવા છે પડશે. ગુણ મેળવ્યા વિના નહિ ચાલે. હયું સુકારે. ધર્મ સારા બનવા કરે પણ છે છે દેખાવને ન કરો.
સબત, ધર્મની વાત કરે તેની સાથે કરાય, અધમની વાત કરે તેની સાથે ન છે. છે કરાય. રેજ સદ્દગુરુ મુખે જિનવાણી સાંભળવી જોઈએ. સાંભળનારા સાચા ભાવે છે. છે સાંભળે તે સુધારો થઈ જાય, “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે 8 છે અને ધમ જ પામવા જેવું છે? –આ ભાવના પેદા કરે તે હજી સુધરવાને અવકાશ હે છે. આ મહ દુર્લભ મનુષ્યભવ ન હારી જાવ તે માટે આ વાત છે. સમજીને અમલમાં જ મૂકશે તે ભલું થશે. બાકીના ગુણનું વર્ણન હવે પછી
1 To T e સનમ
છે આ સંસારમાં બધું સુલભ છે માત્ર બધિ વિના.
સુલ વિમાણુવાસે, એગચ્છત્તા ય મેણુ સુલતા દુલહા પુણજીવાણું જિસિંદ વરસાસણે બેહી છે
માનક દેવ પણું પામવું સુલભ છે, એક છત્રી પૃથ્વીનું રાજ્ય પામવું સુલભ છે છે. પરંતુ પ્રાણીઓને શ્રી જિનેશ્વર દેવના શાસનમાં, સમ્યગ્દશન કે ભવભવ શ્રી છે જિન ધર્મની પ્રાપ્તિ રૂપ બધિ પામવી દુર્લભ છે.