________________
૪પ૦ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) { જે હોય તે તમારા પાપે ! નેક ખરાબ થયા તે શેઠીયા ખરાબ થયા છે માટે આગળ આ ૧ શેઠ અને નોકરીને પિતા-પુત્ર જે સંબંધ હતે. નેકરને વિશ્વાસ હતો કે મારે છે છે કઈ પણ પ્રસંગ મારે શેઠ સાચવ્યા વિના નહિ રહે. આજે એવો વિશ્વાસ છે?
“મારે વહેલામાં વહેલા મે ક્ષે જ જવું છે, તે માટે ધર્મ જ પ્રધાન છે આવી છે દશા પામવી હોય તેને સંગે સારા જોઈએ. આ “કલ્યાણમિત્રોગ” ના મને પહેલા હું 8 ગુણ પામ્યા પછી બીજો ગુણ છે “સે અવં જિણવયણું”-રોજ શ્રી જિનવચન સાંભળવું.
રેજ વ્યાખ્યાન સાંભળનારા કેટલા? અમદાવાદમાં જેનોની વસતિ કેટલી ? છે બધા જ જે વ્યાખ્યાન સાંભળતા હતા તે ઉપાશ્રય નાના પડત કે મોટા ? જો તમે 3 વ્યાખ્યાન સાંભળીને બરાબર સમજ્યા હતા તે ઉત્તમ ધર્માત્મા થઈ ગયા હતા. પછી શું 8 એક સાધર્મિક સીદાતે ન હોત. તમને જ મનમાં થાય કે “ગરીબ જેન આવે તો તેને ! ને જમાડયા વિના એકલુ નહિ. તેને જરૂર પડે તે સહાય કર્યા વિના રહુ નહિ. સરખે
સરખા આવે તેની ખબર ન લઉં તે તે ખરાબ નથી પણ ગરીબની સંભાળ ન લઉં છે તે મને કલંક લાગે !'
આજે તમે બધા વાસ્તવિક રીતે ધર્મ કેમ નથી કરતા? વાસ્તવિ ગુણ નથી ! છે માટે ગુણ હોય તે ધર્મ કરવાનું મન થાય છે. દુર્ગણીને ધર્મ કરવાનું મન જ ન A થાય. તે કદાચ ધર્મ કરે તે દેખાવ માટે જ કરે. આજે દેખાવને ધર્મ કરનારા ઘણા છે છે. સાચે ધમ કરનારા કેક. ભગવાનની પૂજાદિ માટે ટીપ કરે તે આબ વધે અને 4 તમારા ખાવા-પીવાદિ માટે ટીપ કરી તે? આજે મંદિરની રક્ષા થવું. કે કેમ તે છે છેચિંતા છે! પૂર્વના ભાગ્યશાલિઓ મંદિર બાંધી ગયા છે. આજે તે મંદિરોને સાચવનાર મોટે ભાગે કઈ દેખાતું નથી. પ્ર- નવા મંદિર બંધાવવાં બંધ કરે તે.
ઉ૦- તેની ના પાડનાર કોણ છે તેને ઓળખી લે. તેમને ઘમ ઘમત નથી, 8 ધમમાં પૈસા ખર્ચાતા જોઈને તે લોકેની આંખે બળે છે. સંસારની મોજમઝાદિ કરતા જોઈને તેઓને કશું થતું નથી. તે હયાફૂટયાઓની વાતમાં તમે ન આવે. પ્રવે- આમાં આચાર્યો પણ સંમતિ આપે છે.
ઉ૦- તે પણ તેમના જેવા હશે. તમારા માન-પાનાદિમાં મૂંઝાય તેની દશા આવી ' જ હોય !
તમારે સાધુ કેવા જોઈએ? તમારી વાતમાં હા એ હા કરે, તમને ગમતી વાતો છે કરે તે કે શાસ્ત્ર મુજબ કહે તે ? આ પાટ ઉપર બેસનારા સાધુએ પણ રામજી સમ1 જીને બોલવું જોઈએ. ધર્મથી બધું જ મળે તેની ના નથી. પણ ધર્મથી જે !
-
-
-
-
-