________________
૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) બનેલ. પૂજ્ય ગુરૂદેવનું નવાંગી ગુરૂપૂજન ગુણાનુવાદ શ્રવણ કરી ધન્ય બનેલ. રત્નબેલી બેલીને શ્રી પ્રવિણચંદ નાથાલાલ ત્રયી આરાધક સંઘના આરાધક તરફથી દલાલ પરિવારે કરેલ. તેમજ પૂજાને રૂા. ૫ નું સંઘપુજન થયેલ. તેમજ પધારેલ કામળીએ વહેરાવવાને લાભ પણ દલાલ દરેકનું સાધમિક વાત્સલ્ય બેસાડીને ભક્તિપરિવારે લીધે હતે.
ભાવ પૂર્વક રત્નત્રયી આરાધક સંઘના પૂજ્યશ્રીના ગુણાનુવાદ પ્રભાવક પ્રવચન- ઉપક્રમે થયેલ. પૂજ્ય ગુરૂભગવં તેને વડોદરા કાર પૂઆ. શ્રી હેમભુષણસૂ. મ.સા. કરેલ. ધર્મક્ષેત્રમાં આ વરસે ચાર્તુમાસમાં પૂજ્ય વડોદરા જિલ્લાના પાદરા ગામમાં ઉછરેલ ગુરૂભગવંતને મોકલવા માટે આગહભરી અને ગંધારમાં દીક્ષીત થઈ વડેદરામાં વડી વિનંતી કરાયેલ. દીક્ષા થયેલ તે યાદ કરી 9 શ્રીના શાસન સિદ્ધાન સંરક્ષતા અને શુધિ પ્રરૂપકતા આદિ
આમ તપસ્વી સમ્રાટ તથા ગચ્છાધિગુણેને યાદ કરી પૂજ્યશ્રીના જીવન-કવનન પતિ આદિ વિશાળ મુનિગણની વડોદરામાં શ્રવણ કરાવેલ. પૂ. મુ. શ્રી હિતરુચિવિજય
પાવન પધરામણી પ્રસંગે ભવ્ય રથયાત્રામહારાજ સાહેબે પણ સુંદર અને સરળ મહાપુજા-સામૈયા સાથે પૂજ્ય ગુરૂદેવના શેલીમાં હૃદયદ્રાવક, વાણીમાં પૂજ્ય ગુરૂદેવના ગુણાનુવાદ ઈત્યાદિ પ્રસંગે શાસન પ્રભાવક ગુણાનુવાદ કરેલ. ઉપસ્થિત વિશાળ મેદની અવિસ્મરણીય અને આત્મકલ્યાણુકારી બનેલ.
અને સહકાર તથા આભાર ૫૦૧ સાવસ્થીતીર્થનાં સર્જક, અજોડ શાસન પ્રભાવક, આચાયવ શ્રીમદ્દ વિજય
જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા મધુરભાષી મુનિપ્રવર શ્રીમદ્દ શરદયદ્રવિજયજી મ. તથા સૌજન્ય મૂર્તિ મુનિરાજ શ્રી અજીતચન્દ્રવિજયજી મહારાજનાં સદ્દઉપદેશથી સાવથી તીર્થનાં આંગણે શ્રી સંભવનાથ જિનપ્રાસાદમાં પંચમ સાલગીરી મહોત્સવમાં શ્રી ઋષીમંડલ મહાપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, તથા શ્રી સત્તરભેદી મહોપૂજ, આદિ જિનભકિત મહોત્સવ પાંચ હજારથી વધુ વિરાટ જનસમુહની ઉપસ્થિતિમાં ચતું ભેદા શ્રી સંઘની હાજરીમાં અદ્દભુત શાસન પ્રભાવનામય મહોત્સવ ઉજવાયેલ, તેનાં ઉપલયમાં ભેટ
શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, સાવથીતીર્થ. ૧૦૦૦) શૈલેષ સુખમલ શાહ સુરત
ભુપેન્દ્રભાઈ કટારી. નવસારીવાળા પ્રેરણાથી શુભેચ્છક સભ્ય ૫૦૬ શ્રીમતી જયાબેન પ્રેમચંદ,