________________
જ્ઞાન ગુણુ
ગંગા ક
પ્રજ્ઞાંગ
જળમાં બીજા પાંચે કાર્યાના સ’ભવ છે. આ અ`ગે શ્રી એઘ નિયુ કિત'માં કહ્યું
છે કે
'जस्थ जलं तत्थ वणं जत्थ वणं तत्थ निच्छिओ अग्गी । तेऊ वाउ सहगया तसा य पच्चक्खया चेव । '
અર્થાત્-જ્યાં જલ-પાણી àાય ત્યાં વનસ્પતિ હોય છે અને ત્યાં વનસ્પતિ હાય ત્યાં અવશ્ય અગ્નિ હૈાય છે. તેની સાથે વાયુ અવશ્ય રહેલા હોય છે, તથા ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ જોવામાં આવે છે અને પૃથ્વી વિના જળ રહી શકે નહિ તેથી પૃથ્વીકાય પણ આવી જાય છે.
લિગ આદિ સેાળ વચને જાણ્યા વિના સૂત્ર-વાચનાદિમાં પ્રવર્તે છે તે મુઢ જીવા શ્રી જિનવચનનું... ઉલ્લંધન કરી શ્રી જિનાજ્ઞાના વિરાધક બને છે, અવુ' ન બને માટે વિધિના પરિજ્ઞાનથી જ સૂત્ર-અર્થના સ્વાધ્યાય કરવા જોઇએ,
શ્રી અનુયાગ દ્વારાદિ સૂત્રામાં તે સેાળ વચના આ પ્રમાણે કહ્યા છે. ૩-લિ...ગ ત્રણ છે-પુરૂષલિંગ, સ્ત્રીલિંગ અને નપુ ́સક લિંગ, ૩-વચન ત્રણ છે-એકવચન, દ્વિવચન અને બહુવચન. ૩-કાલ ત્રણ છે-અતીત, અનાગત અને વત્તમાન. ૧-પરાક્ષ એટલે ‘તે’ નિર્દેશવચન. ૧-પ્રત્યક્ષ એટલે ‘આ’, પ્રત્યક્ષ વચન ૪-ઉપનય-અપનય, ચાર પ્રકારે છે, તે આ રીતે— જે પ્રશસા વચન તે ઉપનય વચન જેમકે, વચન તે અપનય વચન. જેમકે આ કુરૂપા સ્ત્રી છે” ઉપનય-અપનય વચન, જેમકે આ સ્ત્રી રૂપવતી છે નિર્દેઢા પછી પ્રશંસા અપનય-ઉપનય વચન.
સુશીલવાળી છે.’
૧-અધ્યસ્થ વચન. ચિત્તમાં બીજી ધારણ કરી, છેતરવાની બુદ્ધિ બીજી' એટલ વાની ઈચ્છા છતાં પણ જે હું યામાં હોય તે જ ખાલી નાખે તે અઘ્યાત્મ વચન કહેવાય છે.
‘આ રૂપવતી સ્ત્રી છે, જે નિદ્યા પહેલા પ્રશંસા અને નિદા તે પણ દુઃશીલા છે,' અને પહેલા જેમ કે, ‘આ સ્ત્રી કુરૂપા છે પ