________________
વર્ષ ૭ : અંક : ૨૦ તા. ૧૭-૧-૫
: ૧૧૯
નથી ? આ રીતે રાજયને સ્વીકાર કરૂ તે કાર નહિ કરે માટે હું તાત! વનવાસ તે જગત મને માતૃસુખ-બેવકુફ ગણશે. માટે જાઉં છું.” આ રીતે જણાવીને ભક્તિ
જયાં સુધી ભારત રાજ્ય ન સ્વીકારે પૂર્વક પિતાને નમસ્કાર કરીને ધાર ત્યાં સુધી પિતાજી દીક્ષા ગ્રહણ કરી શકે આંસુડે ભરત રડવા લાગવા છતાં તેની તેમ નથી. અને પોતાની હાજરીમાં આ પરવા કર્યા વિના ધનુષ-બાણને ધારણ ભરત રાજ્યને સ્વીકાર કરશે નહિ આથી કરીને રામચંદ્રજી ત્યાંથી નીકળી ગયા. પિતાજીની મુકિત થઈ શકશે નહિ.
. राज्य नाद સર્જાયેલી પરિસ્થિતિ ઉપરથી આવું નિશ્ચિત કરીને રામચંદ્રજીએ દશરથ
तस्माद्वानवासाय याम्यहम् । રાજાને કહ્યું કે-“હું જ્યાં સુધી અધ્યામાં મારી હાજરીમાં ભારત રાજયને ગ્રહણ હઈશ ત્યાં સુધી આ ભરત રાજ્યને સ્વી- નહિ કરે માટે હું વનવાસ માટે જાઉં છું.
શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા કનસુમરાવાળા
નાઈરોબીની વિવિધ તપસ્યાઓ ૧ વષીતપ
૧૭. અઠ્ઠાઈ ચાર ૨. વીશ સ્થાનક તપ પુર ૩. વર્ધમાન તપ ૧૩ એળી
૧૮. ૪૫ આગમ તપ પુર ૪. પંચમી તપ પુરે
૧૯ સમવસરણ ત૫ પુરે ૫. નવાણું યાત્રા સાત છઠ્ઠ બે અઠ્ઠમ સાથે ૨૦. અક્ષય નિધિ તપ પુરે ૬. મહાવીર સ્વામીની ૧૨ અઠ્ઠમ ૨૧. મેક્ષ દંડક તપ ૭. છ માસી તપ પુર
૨. ચંદનબાળા બે અઠ્ઠમ ૮. ચારમાસી તપ પુરો ૯. નવપદજી એળી બે વાર પૂર્ણ
૨૩. નાના કલ્યાણક તપ પુરે ૧૦. પુનમ તપ
૨૪. પંચરંગી તપ ૧૧. ચૌદ પૂર્વ તપ ૧૨. એકાદશી તપ પુર
સ્વ. સુશ્રાવિકા પાનીબેનની આ મહાન ૧૩. મેરુ તેર.
તપસ્યાઓની અનુમોદના ૧૪. લખી પડવા તપ પુણે ૧૫. ગણધર તપ પુરે ૧૬. ઉપધાન તપ એક