SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ક લઘુ બોધકથાઓ : - -પૂ સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. પાપને બાપ કોણ? અવસર પામી વિનયપૂર્વક પોતાના પતિને ઉત્તમ કુલ અને જાતિમાં જન્મેલા પૂછયું કે- “હે પ્રાણપ્રિય. પાપને બાપ કેણ છે? તે જણાવે. પંડિતે પિતાનું આત્મા એ ખરેખર પુણ્યશાલી કહેવાય છે પણ એક જ પાપના કારણે તેઓ માથું ખંજવાળ્યું બધા જ શાસ્ત્રો યાદ પિતાની ઉત્તમ જાતિ અને કુલના સુંદર કર્યા પણ સાવ જ નિસત્તર રહે તેથી પિતાની પત્નીને કહે કે, મને ખબર નથી આચારેને પણ ભૂલી જાય છે અને જે સઘળાં પણ તને ખબર છેય તે જણાવ. ય અનર્થોનું મૂળ છે, સઘળા ય પાપનો જનક છે તેવા એક પાપને આધીન થઈને પની માત્ર ઉપભેગનું રમકડું નથી બધી જ જાતિના અકાર્યોમાં મજેથી પણ” સાચા અર્થમાં ધર્મ-પત્ની છે. પ્રવૃત્ત થાય છે તે વખતે કે પાપ તેમને પિતાને પતિ પણ ધર્મ માગે વળે અને. પાપ જ લાગતું નથી. બધામાં પાપ. આત્માનું હિત સાધે તે ભાવના ધર્મપાપ કરીએ તે જીવી જ ન શકાય તેમ. પનાના હ યામાં વસેલી હતી તેથી કહે સ્વયં માને છે અને બીજાઓને મનાવે છે કે અત્રે અમુક આચાર્ય ભગવંત વિદ્યમાન સઘળા વ પાપનો બાપ કે છે તેના છે તેમની પાસે જઈને આપણે જાણીશ? . માટે શાશ્વપ્રસિદધ એક જ દાત ને ચેતના ભાગ્યશાળી વાચકે વિચારે ! જેને 'હયે” હોય તે ઘણું જ બોધદાયક છે. સંસારના સુખોની કામના કરતાં આત્માના હિતની ચિંતા હોય છે તે આત્માની એક બ્રાહ્મણ કાશી દેશમાં બાર મનોદશા કેટલી મનોહર હોય છે. પછી વર્ષનો અભ્યાસ કરી ચૌદે વિદ્યાને પાર તે પૂ. આચાર્ય ભગવંત પાસે ગયા. ગામી થઈને પિતાના નગરમાં આવ્યો અને ૩ વિનયાદિ કરી પોતાના મનની કટુંબીજનોએ તેનું ઉચિત વાગત કર્યું. શંકા જણાવી. તેની તેની રૂપવતી-શીલસંપન્ન બુદ્ધિ- શ્રી જૈનશાસનના માર્ગસ્થ આચાર્યો જ નિધાન અને જિનમતમાં કુશળ હતી. સાચા અર્થમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવના તેણીએ વિચાર કર્યો કે દુનિયામાં કહેતી જાણ હોય છે. આ માટે પંડિત છે કે મોટા પંડિતો વ્યવહારથી શુન્ય આવ્યો હોય તે કઈ રીતના સમજાવો હેય છે. ભણ્યા પણ ગણ્યા નથી હોતા. તે જાણે છે. તેથી આચાર્ય ભગવંતે તે મારા પતિનું જ્ઞાન કેવું છે તેની માટે દ્વિજવર પંડિતને કહ્યું કે ભાગ્યશાળી પરીક્ષા કરવી જોઈએ આમ વિચારીને કાલે સવારે વહેલી પરોઢે તમે આવશે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy