________________
* ખાટું ના લગાડતા હેા ને
હીરા-ઇન હિજડા.
એક પેાળના ઓટલા-મેમ્બરો ભેગા મળીને મારા ગુણુગાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા હતા. મારા એટલે ગુણ તે આખી પાળના સભ્યોએ કોઇપણ વ્યકિતના વિરોધ વગર સર્વાનુમતે સ્વીકારેલા હતા, અને મારા આ ગુણ જ એવા હતા ને કે ગમે તેવા દુગુ ણી-દુનને પણ પરાણે પણ ગાવાનુ મન થઈ જાય. અને કહે. વાય પશુ છે તે કે-જમીને=કુલાની ખુશ્બ લેવા માટે દ્વિરેફે ષટ્પદભ્રમરાતા માનુ છું કે ફુલના આમ ત્રણની પત્રિકાની રાહ જોયા વિના જમીને પાસે દોડી જતાં હાય છે. (જોકે અહી... મને એક શંકા પડેલી કે-આ જશ્મીને જેટલા પણ ભમરા/પતંગિયા આવે તે દરેકને તેની પાસે આવવા જ દૈ છે. અને ભમરા/પતગિયાએ પણ એક
જશ્મીનને છેડીને ખીજા પાસે તે જશ્મી. નના દેખતાં જ જતા હાય છે, ભાગમાં સ્ત્રી તરફ ભ્રમરવૃત્તિના માણસા તા ધિકકાને પાત્ર છે જ, પણ આજ સુધી કોઇ લેખકે સાહિત્યકારે કે મારી જેવા ભદ્રં ભદ્ર કે મહાકાવ્ય રચનાર ઋષિએએ કે કવિતા
રચનારા કવિરત્નેએ કેમ જશ્મીનને ધિકકાર્યું. નથી ? કેમકે સુદર રૂપ-રંગ અને લાવણ્ય પરાગ ઝરતા તથા સેટ અત્તાર છાંટયા
વગર પણ ખુલ્લૂ ખુલ્લૂ ફેલાવનારા આ પુષ્પોની પાસે તે અધધધ ! કેટલા બધાં
—શ્રી ભદ્રંભદ્ર
ભમરા અને પતંગિયાઓ આવે છે, અને છતાં ભ્રમરને વ્યભિચારી કહેવામાં જરા પણ ભ્રમ રહ્યો નથી. જ્યારે સુમને ખદ - ચલનનું વ્યભિચારી કહેવાનાં ખૂસુરત ફુલને પીડા થશે તેવી લોકોને પીડા થતી લાગે છે. નહિતર આમ ન હૈ.ય.
એટલે મારી શકા તા એટલી જ છે કે–ભ્રમરને વ્યભિચારી ગણુનારા લેફ્રેને ફુલને કેમ વ્યભિચારી નથી ગણતાં ? મારા ફળદ્રુપ ભેજામાં થઇ એવી શંકા ય હું કોઇને નહિ થઇ હોય.
અરે ! આ ‘કલ્યાણુ’ અને ‘રેનશાસન'ના શ'કા-સમાધાનની કાલમા ૯ખનારાઓને પણ આવી પ્રચંડ કે.ટિની તાકતદાર શંક કોઈને થઇ નહિં હાય.
આ એક સળગાવતી સમસ્યા હતી. તેને ઉકેલ ન આવે ત્યાં સુધી હું અન્નજળના ત્યાગ કરીને બેસી ગયે. આ ભીષ્મ પ્રતિજ્ઞા લેતા તે લેવાઇ ગઇ પણ સલુ પ્રતિજ્ઞાની પ્રથમ પળથી જ અગ્નિપરીક્ષા શરૂ થઇ. અન્ન-જળની સતત યાદ સતાવવા લાગી. જો કે આ તા મારા સત્ત્વ સામેની એક પ્રચ'ડાતિપચ ડ ચેલેજ હતી. હું અન્નદેવ કે વલુદેવ (જળ) સામે જરાય ઢીલે। ના પડયે .જૈને જે માસ ખમણપાસખમણુ-અઠ્ઠાઇ-અઠ્ઠમ કે છું-ઉપવાસની ધાર તપશ્ચર્યા કરે અને પારાના દિવસે તેમને આગલી રાતે કદાચ મગના મેરૂન