SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ 9 અંક ૩૯ : તા. ૬-૬-૯૫ : વ્યવસ્થાની યે જનાની ખાસ જરૂર છે. માતા-પિતા મટાભાઈ-બહેન , વડીલેની જેમકે સરકારી ખાતામાં સુંદર, સ્વચ્છ, આંગણી ઝાલી બાળપણમાં દેવ-મંદિર, સુઘડ, નિયમિત કાર્ય માટે સચિવ હોય છે. દેવ-દર્શન, સાધુભગવંત શુરૂદશન, વંદન, નિષ્ણાત સઘિવ તેના ખાતાને સુંદર જિનવાણીના પ્રભાવે ધર્મ જળવાઈ રહ્યો કાર્ય વહીવટ કરીને લેકેને સરકારને છે અને સચવાઈ રહ્યો છે. તેના જ કારણે આદર પ્રિય બને છે અને ઉપયોગી બને આજે જૈન શાસનમાં જે જે સાધુ શુરૂછે તેમ પાઠશાળા માટે આવા આદશ ભગવંત આચાર્યો, ગચ્છાધિપતિઓની સચિવોની ખાસ જરૂર છે અને તેમની પરંપરા જોવા મળે છે તે આપણા વારસાશોધ કરવાની આપણા સૌની પવિત્ર ફરજ ગત ધર્મના સંસ્કારના પરિણામે અંકબંધ બને છે. તેના માટે જે જે ધાર્મિક પાઠ- જળવાઈ રહ્યો છે અને વીતરાગ પ્રભુની શાળાઓમાંથી પૂર્ણ અભ્યાસ કરી પદવી ઓળખ ઝાંખી – અરિહંત પરમાત્માની પ્રાપ્ત કરી તેજસ્વી વિદ્યાર્થીઓને બીજા ઓળખ થઈ રહી છે આ બધે પતાપ ક્ષેત્રોમાં પોતાની આજીવીકા માટે પરિવાર પાઠશાળાના સુધાર્મિક સંસ્કારને છે. માટે બીજા ક્ષેત્રોમાં ન જવા દેતા તેવા પાઠશાળા જ દુનિયાભરની સંસ્કૃતિની ધોરી તેજસ્વી વિદ્યાર્થીઓને પાઠશાળામાં ગોઠવી નસ તાડી છે. પાઠશાળા એજ ધર્મ સંસ્કારનો દેવા જોઈએ અને તેમના માટે બનતું બધું પ્રાણ આમા છે. પાઠશાળા એજ માનવજ કરવું જોઈએ. આ બાબતમાં પાઠશાળાના ભવને સાર્થક બનાવનાર ઘડનાર રચનાર વહીવટદાર સંચાલક મંડળ અને અનેક સર્જન કરનાર અને સંયમ માગી, એક્ષસંઘના આગેવાન ટ્રસ્ટીઓ ૨સ લઇ આ માગી બનાવનાર બાળકો માટે અનમોલ બાબતમાં પ્રકાશ પાડી તેમની શક્તિને શસ્ત્ર સાધન-સાધ્ય છે. એ જ્ઞાનને ઉપયોગ પાઠશાળાના કાર્ય પાછળ આજે સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસ, કરવામાં આવે તો આજની પાઠશાળાની આયંબિલ, ' વષીતપ, સેવાપૂજા – પૂજન કાયા પલટ થઈ જાય તેમ છે. નહીં તે કરનારની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા આજે માતૃભાષામાં (ગુજરાતી) ચાલતી મળશે પરંતુ મોટા-પર્વના દિવસે એ શાળાઓની જે સ્થિતિ હાલત છે તેવી ધાર્મિક પ્રસંગે સામવિક–પ્રતિકમણના પરિસ્થિતિ પાઠશાળાની જોવા મળશે. સત્ર-કંઠસ્થ અર્થ સાથે શુદ્ધ રૂપે, અને ભવિષ્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિના તેના અના જાણકાર કેટલા નીકળશે? સંસકાર ધન જોવા નહીં મળે. એતે ઘણા બધા મહાનુભાવોને ધ્યાનમાં આજે જે કંઈક ધર્મ સંસ્કાર, તપની ન હશે જ અથવા જાત અનુભવ પણ થયો મહત્તાના ગુણ-ગાન-ગૌરવની ભાવના જોવા મળે છે તે આપણા દાદા-દાદી ધાર્મિક ગાથાઓ કેટલાને કંઠસ્થ હોય
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy