________________
૬૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
એક યુવક હતું. તેને ત્રણ ચાર દુશ્મન બની બેઠેલા ત્રણ ચાર મિત્ર હતા. આ જન્મ દિવસ આબે યુવકને તેણે ચારે મિત્રોને આમંત્રણ પત્રિકા મોકલી તેમાં લખ્યું છે છે આપણે દુશ્મન હોઈએ તેમ દરરોજ વર્તન કરીએ છીએ. પરંતુ દુશ્મનાવટને છોડીને 8 છે મારી જન્મ પાટીના દિવસે પ્રેમાળ હદયથી આમંત્રણ પાઠવું છું. મારી આ ભવ ભરી છે 8 Kયાની વિનંતી જરુરથી સ્વીકારશોજી, દુશ્મનાવટ ભૂલી મિત્રો આવ્યા વર્ષોની દુશમનાછે વટ ખત્મ થઈ ગઈ, જે નમે છે તેને દરિયા જે દરિયે પણ કાંઈ કરી શકતું નથી. તે વાંસના ઝાડ વરેલા હોય છે તે ભેંકાર દરિયે, મેટા મોટા પથ્થરને ફાડી નાખે છે. પણ નેતર નમેલું હોય છે તેને કાંઈ કરી શકતું નથી. નમે તે સહુને ગમે એ જાય છે
તે અહમ્ આવ્યા વગર રહે નહિ. કેળપણ ગુંચ નથી ઉકલતી તેમાં અહંકાર-સ્વાર્થ 4 - અભીમાન-ભાગ ભજવે છે, અહંકાર-અભિમાન અને સ્વાર્થનું બલિદાન અપાય તે છે
પર્યુષણ પર્વના હાર્દને પામી શકાય અને આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થાય છે છે ક્રોધ કષાય એ જુગાર જેવો છે. હાર્યો જુગારી બમણું રમે અને તે ઘર છે. ( ખત્મ કરે. આ જુગારી જેવા કાર્યો છે. આત્મગુણેને રફે દફે કરી નાખનાર છે. 8 છે જયપુરના રાજાએ મુંબઈના બે કારીગરોને કામ માટે લાવ્યા કુદરતી અમદાસ છે.
કારીગરને રાજાએ કામે રાખે, ધનદાસને નંબર ન લાગે. ધર્મદાસને વગેવવા ધન. મ દાસે ખુબ મહેનત કરી, તે નિષ્ફળ ગઈ, ધર્મદાસની કળા કારીગરી આંખે વળગીને ૧ ચેટે તેવી હતી. રાજાના મિત્રને કારીગરની જરૂર પડી એટલે ધર્મદાસને પત્ર લખી મળી
જવા જણાવ્યું. ધર્મદાસને ઘણી જગ્યાએ કામ ચાલતું હોઈ પોતે નહિ આવી શકે તેમ છે. R જણાવ્યું સાથે ધનદાસ ને બોલાવવા સૂચન કર્યું. ધનદાસને બેલવવામાં આવ્યું . ધન છે દાસે શું શું કર્યું છે તે વાત રાજા, મિત્ર અને ધર્મદાસ સારી રીતે જાણતા હતા. 8. ધર્મદાસની ઉદારતા જાણી રાજા અને તેને મિત્ર આનંદિત બન્યા. ધનદાસ આવ્યો છે
ત્યારે રાજાના મિત્રે ધનદાસને કહ્યું ધર્મદાસના કહેવાથી તેને બોલાવે છે. આ વાત છે # ધનદાસે જાણી ત્યારે ધર્મદાસ પાસે જઈ કહે છે ઈર્ષા–અદેખાઈ–નીંદા-કુથલી અને ગમે છે 1 તેવા પત્રો લખી મેં તમને કેવું દુઃખ આપ્યું ! તે ટાઈમે ધર્મદાસ કહે છે ભાઈ મારી છે
પણ કેટલીકવાર સમજફેર થઈ જાય છે. મારી તમને ક્ષમાપના છે. ધનદાસ ગળગળો છે ન થઈ ગયા. પરમમિત્ર બની ગયે.
તામિલનાડુમાં વિલિપુથુરવાર નામના એક મહાન પંડિત થઈ ગયા. તેઓને એક નાનો ભાઈ હતું. બાપા મરી ગયા પછી બન્નેના ભાગ પાડી દીધા બાદ એક ભુલક બાબતમાં ભાગ પાડવામાં મતભેદ થયે. વેર કેવું છે પંડિતને પલિત બનાવે, ઝઘડે