________________
[અપત્તિના સમયે એકાકી અબળા પણ જે ધર્મભાવનાથી ભાવિત થઇ અપૂર્વ 8 દૌર્યથી કર્ટ ના કપરા કાળને પસાર કરે છે તે શ્રીમતી નર્મદા સુંદરીના દષ્ટાંતથી સમ છે છે જાવવા નો પ્રયાસ કર્યો છે. સદાચાર વૃક્ષના સીંચન માટે નિર્મલવારિ સમાન ભાવ- 1 કે નાને ભાવિ ! મેમલથી મુકત બનીએ તે જ ભાવના
-સંપા. ! અનાદિકાળથી આત્મા સંસારમાં ભટકી રહ્યા છે. આત્મા ઉપર સમયે સમયે સાત છે 8 કર્મો બંધાયા કરે છે મિથ્યાત્વ, અવિરતિ કષાય અને તે ત્રણને આધીન મન-વચન
કાયાના ગે આત્મા ઉપર કર્મો બંધાયા કરે છે. જી જાણતા કે અજાણતાં હાંસી, છે મશ્કરી, મજા થી પણ જે કર્મો બાંધ્યાં હેય તેના વિપાકે ભેગવવા જ પડે છે. તેમાં
પણ દેવ-ગુરુ અને ધર્મની અવહીલના, આશાતના કરવાથી જે તીવ્ર કર્મો બંધાય છે છે તેના વિપકે એવા ભયંકર ભોગવવા પડે છે જેનું વર્ણન ન થાય. માટે જ મહા-છે 8 પુરૂષે કહે છે-હસતાં તે બાંધ્યા કર્મ, રેવતાં છૂટે નહિ.” જે જ જ્ઞાનીઓની આ વાત ? આ સમજી જાય છે તેઓ પછી સાચી સમાધિ-શાંતિનો અનુભવ કરે છે. ખરેખર ધર્મા મ પણ છે
: આપત્તિમાં અદીનતા :
– મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ.મ. S૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦રરરર { તે જ કહેવાય જે કમસંગે ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેને અનુકૂળ થઈને ! આ મજેથી જીવે. અને તેને આધીન ન થતાં પોતાની ધર્મ આરાધના કરી, પોતાનું કલ્યાણ
સાધે છે. આવા અનેક દષ્ટાન્તો આત્માને જાગતે કરનારાં જેનશાસનમાંથી મળવાના છે પણ તે દષ્ટાન્ડ વાંચી-વિચારી આત્મા સાથે વિચારણા ન કરે તે લાભ શું થાય? દષ્ટાન્તથી વસ્તુ સારી રીતના ગ્રાહ્ય બનાવી શકાય છે માટે ચાર અનુગમાં ધર્માનુયેગને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
તેમાં મહાસતી નર્મદા સુંદરીની પ્રાસંગિક વાત કરવી છે. પુણ્યોદયે દેવ-ગુરૂ- ૧ ધર્મની સામગ્રી સંપન મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે પણ જે આત્માઓ મનુષ્ય છે ભવને પામ્યા પછી તેને કે ઉપયોગ કરે છે તેના પરથી તેના જન્મની કિંમત આંકી ? શકાય છે.
નર્મદાદરીને ધમકુટુંબમાં જન્મ થયે. ધાર્મિક સંસકારોથી વાસિત બની, છે સમયે સ્ત્રી ગ્ય સઘળી ય કલાઓને પ્રાપ્ત કરી અને યાવનવયે માતા-પિતાદિએ મહે છે શ્વરદત્તની સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાની ગુણસંપત્તિથી સસુરાલમાં પણ બધાના