________________
*00000*oc
શ્રી જૈન શાસન (અઠવાડિક) pooooooo
0
.
°
.
.
O
oppo૦૦
.
1.
Regd. No. G. SEN 84
peo oppe
SAT S
સ્વ ૫૫ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
નવપદ સમજે તે સ'સારના વૈરી બન્યા વિના રહે નહિ.
જૈન શાસનને સાર નવપદ જ છે.
શ્રી અરિહંત પરમાત્મા ન થયા હોત તે જગતનું શું થાત ? માત્મા થયા માટે દેવ-મનુષ્યગતિ જીવતી જાગતી છે નહિ
તિય "ચમાં હોત !
poe
નવપદના આલંબનવાળા સુખમય સ'સારમાં પણ દુ:ખપૂર્ણાંક વસે
પૂર્વક
ધ સામગ્રી સાધુ થવાનું, શ્રાવક થવાનુ, સમકિત પામવનું શીખવે, છેવટે નીતિ જીવવાનું શીખવે. અનીતિથી રાતી પાઇ મેળવવી પડે તેના કરતાં મરવુ' સારુ
તેમ શીખવે.
આખા જગતમાં માહનું સામ્રાજ્ય ફેલાયું છે. માહે બધાને મૂઢ બનાવ્યા છે. હું આત્મા છું તે જ ભૂલાઈ ગયુ છે. શરીર તે જ આત્મા છે. ચાવીશે ય કલાક શરી૨ની ચિંતા કરે પણ આત્મામાં કયા કયા દોષ છે આત્માની કેવી સ્થિતિ છે તેની ચિંતા જ નથી.
શ્રી અરિહંત પ૨
તે માટે ભાગ નરક- 0
ભવિષ્યના વિચાર ન કરે તે ડાહ્યો કહેવાય કે ગાંડા ?
બાર ભાવનાવાળા સ`સારના સુખમાં કદિ લેપાય નહિ, દુઃખમાં કદિ ગભરાય નહિ. શરીરના ધર્મો જુદા છે, આત્માના ધર્મ જુદા છે. શરીરના ધર્માથી છૂટવુ` છે અને આત્માના ધર્મો પેદા કરવા છે. આત્માના ગુણ જ્ઞાન છે. સુખ જેને સારુ લાગે અને દુઃખ જેને ભૂંડું લાગે તે અજ્ઞાની છે.
સુખ ભૂંડુ' લાગે તે માટે ધર્મો કરવાનો, દુઃખ સારૂ લાગે તે રીતે વેઠીને ધર્માં કરવાના, સુખે ધર્મ કરનારા ધ કરતા નથી. મારાથી આ આ ન થાય તે બાયલા શું ધર્મ કરવાના છે ?
જૈન શાસન અટે
C/o. શ્રુતજ્ઞાન કે શેઠે
આ જનમ સુખ ભેાગવવા માટે છે કે ધમ કરવા માટે છે? ધર્મ કષ્ટ વેઠવાથી થાય કે કષ્ટ વેઠયા વગર થાય ?
0000*000:000000000000000
00000000000:0000000000*0)
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) વજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુશ છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ